________________
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોકાર્ધ :કોઈક સ્થાનમાં આહારાદિના દાનથી પ્રીતિને ઉત્પન્ન કરતો, કોઈક સ્થાનમાં તેને=બાલને, પાણીને પિવડાવતો, હવે તે મધ્યમબુદ્ધિ, ગૃહે લાવ્યો, ક્રમથી એકબાલ, થોડોક સબલ થયો.
મધ્યમબુદ્ધિ મધ્યમ પ્રકારના શુભાશુભકર્મવાળો છે તેથી અત્યંત ક્લેશવાળા બાલ પ્રત્યે પણ ભ્રાતાના સ્નેહને રાખીને ક્લેશને અનુભવે છે અને તેના દુઃખોથી સદા દુઃખિત થાય છે. જ્યારે મનીષી બુદ્ધિમાન છે, બાલ અપ્રજ્ઞાપનીય છે, ક્લિષ્ટ કર્મવાળો છે તેથી તેની ઉપેક્ષા કરીને મધ્યમબુદ્ધિની જેમ તે પ્રકારના ક્લેશોને કરતો નથી પરંતુ ક્લેશથી આત્માનું રક્ષણ કરે છે. II૧૬૩ શ્લોક :
पृष्टोऽथ दुःखं तव कीदृगासीज्जगावसावष्टशते जपानाम् । વિનાનિ સપ્તાહુતઃ પ્રવત્તા, पृथक् पृथक् मे पलशोणिताभ्याम् ।।१६४।। मां प्रेक्ष्य राजा करुणं रटन्तं, दन्तैर्दयालुर्मयि शीच्चकार । विद्याभृताऽवार्यत नैष कल्पતેનાપતિ ને નરી કુમ્ Tદ્દા समागतः प्रष्टुमुदन्तमस्य, लोकानुवृत्त्याऽथ मनीषिनामा । शुश्राव तां मुग्ध इव प्रवृत्ति
मवारयत् स्पर्शनसंगमं च ।।१६६।। શ્લોકાર્થ :
હવે પુછાયોકબાલ પુછાયો, તને કેવા પ્રકારનું દુઃખ થયું, આ=બાલ, બોલ્યો, ૧૦૮ જપમાં સાત દિવસ સુધી પૃથક પૃથક્ મારાં માંસ અને