________________
૧પ૪
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક -
इतश्च तत्रैव दिने, दूतः प्राह समागतः ।
अस्ति राजा विशालायां, नन्दनः शत्रुगोत्रभित् ।।३२५ ।। શ્લોકાર્ચ -
અને આ બાજુ તે જ દિવસે આવેલો દૂત બોલ્યો. વિશાલા નામની નગરીમાં શત્રુના ગોત્રને ભેદનાર નંદન નામનો રાજા છે. ll૩રપII શ્લોક :
उभे तस्य महादेव्यौ, पुण्यलावण्यभाजने ।
एका प्रभावती नामापरा पद्मावती तथा ।।३२६।। શ્લોકાર્ચ -
તેનેકનંદન રાજાને, પુષ્ય અને લાવણ્યનું ભાજન એવી બે મહાદેવી છે. એક પ્રભાવતી અને બીજી પદ્માવતી. II3રા શ્લોક :
तयोः पुत्र्यौ च विमलानना रत्नवती क्रमात् ।
इतश्च शास्ति कनकपुरं राजा प्रभाकरः ।।३२७।। શ્લોકાર્ય :
અને તે બેની પુત્રી ક્રમથી વિમલાનના અને રત્નાવતી છે. અને આ બાજુ કનકપુર નગરમાં રાજા પ્રભાકર શાસન કરે છે. ll૧૨ના શ્લોક :
स च भ्राता प्रभावत्यास्तस्य बन्धुमती प्रिया ।
તયોર્વિમાંવિર: પુત્ર, સંગીતઃ પુથપેશ: Jારૂ૨૮ાા શ્લોકાર્થ:
અને ત=રાજા, પ્રભાવતીનો ભાઈ છે, તેની બંધુમતી પ્રિયા છે. તે બેનો પુણ્યશાળી એવો વિભાકર નામનો પુત્ર થયો. ll૩૨૮