Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિકકા
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા -
,
૧ નૂતનવર્ષમાં પ્રવેશ. ૨ આગમ દ્વારકની અમોઘ દેશના. ન જૈનત્વની ગળથુથી એટલે શું?
પશુ ઉત્તમ કે મનુષ્ય? આત્માનું સન્માન. સાગર સમાધાન,
ભગવાનની કથની અને કરણી સરખી હોય તો “બાપામાર દિ આદિનો મર્મશું? ૧૮ - ભગવાન મહાવીરની માફક આજના જે સાધુ વર્તે નહિ તેને સાધુ માનવા?
સુધા સાગર. ૫ ઉગતા તારા(શબ્દ ચિત્ર) ૬ આટલું તો જરૂર વાંચો.
આરાધક અને આરાધના. | ૮ ધન્ય જૈનત્વ.(ગીત) ૪ ૯ દિવ્ય વારસો. ૧૦ આરામોદ્વારકની અમોધ દેશના.
સામાયિક શા માટે ? ધર્મનું સ્વરૂપ. જિન શાસનને શુત્ર કોણ?
હેતુને ન સમજવાનો ગુંચવાડો. ૧૧ સાગર સમાધાન - રાત્રિ-દિવસે કોઈપણ સમયે સામાયિક થઈ શકે? - જીરણ શેઠની ભાવના કયા ગુણસ્થાનકની? ન મનએ ઈન્દ્રિય ગણી શકાય? પાંચ ઈન્દ્રિયમાં તેનું સ્થાન ક્યાં, કેવી રીતે?
આત્માનો અનંત સુખ સ્વભાવ ક્યા કર્મથી રોકાયેલ છે? દુનીયામાં સુખ તરીકે ઓળખાય તે સુખાભાસ છે? શ્રાવક સચિત્તને ન અડકવાનો નિયમ કરી શકે? જાવસાણું પદ બોલી બે સામાયિક કરે અને છુટા બે સામાયિક કરે તેમાં શું ફેર ?
સમવસરણમાં અભવ્યને આવવાને, સાંભળવાનો અધિકાર ખરો? - અભવ્યજીવને શુકલ લેશ્યા હોય ખરી? - “અજીવપણુ પરિણામિક ભાવ છે? એને ભાવાર્થ શું?