Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
ऽऽखेलकाः (रज्जूपरि खेलकाः), मल्ला: प्रसिद्धाः, मौष्टिकाः मुष्टिमहारका मल्लजातीयाः, विलम्बका-विदूषका:मुखविकारादिना जनानां हास्यकारिणः, पावका गर्ताबुल्लङ्घयितारः, कथका-सरसकथावक्तारः, पाठका:सूक्तादीनां पठितारः, लासकाः रासगानकारिणः, आरक्षका रक्षकाः-'सिपाही'-ति भाषापसिद्धाः, लङ्काः वंशाअखेलकाः, तुम्बवीणिकाः वीणावादकाः, अनेकतालचराः-अनेके बहवो ये तालचरा:-तालैश्चरन्ति ये ते तथातालदानेन प्रेक्षाकारिणः, यद्वा-तालान् कुट्टयन्तो ये कयां कथयन्ति ते तालचराः, तैरनुचरितं संयुक्तं
सूत्रे
कल्पमञ्जरी टीका
॥७२॥
(घूसे-बाजी करने वाले एक प्रकार के मल्ल), विलम्बक (विदूषक-मुखविकार आदि करके जनता को इंसाने वाले), प्लावक (छलांग मार कर गड़हे आदि को लांघने वाले), कथक (मजेदार कहानी कहने वाले), पाठक (सूक्तिया सुनाने वाले), लासक (रास-गान करने वाले), आरक्षक (शुभाशुभ शकुन कहने वाले नैमित्तिक) लेख (बॉस के ऊपर खेल करने वाले), तूणावन्त (तूणा नामक बाजा बजाकर कथा करने वाले)-इन सब से नगर को युक्त करवाया।
Pal सिद्धार्थकृत
भगवज्जસ્વયં નાચ કરવા વાળાને “નૃત્યકાર’ કહેતા. આ નૃત્યની કલા, સ્ત્રી તેમજ પુરુષ બને ભજવી શકતાં, તેથી પુરુષ
न्मोत्सवः। કલાધરને “નૃત્યકાર” કહેતા અને સ્ત્રીને “વૃત્તિકા” કહેતા. “સી” પર કૂદવા વાળે “જલ્લ’ કહેવાત. બાહુબળ બતાવવા વાળ મg” તરીકે ઓળખાતું. ઠેસા મારવામાં કુશળ હોય તેને “મૌષ્ટિક તરીકે ઓળખતા. મેઢાથી વિકૃત ભાવ પ્રગટ કરવા વાળાને, “વિલંબક અથવા ‘વિદૂષક' કહેતા. છલાંગ મારીને કુદી જનાર પ્લાવક' તરીકે ઓળખતે. ચારણ ભાટને “કથક કહેતા. શાસ્ત્રોના શ્લેકે સંભળાવનારને ‘પાઠક કહેતા. રાસગાન ગાનાર “લાસક’ તરીકે ઓળખાતો. શુભાશુભ શકુનના કહેનારા નૈમિત્તિકેને લોકો “આચક્ષક કહીને સંબોધતા. વાંસ ઉપર ખેલ કરનારને “ખ” કહેતા. સારંગી ગાવાવાળો વર્ગ “તુણવંત' ના નામથી સંબેધા. વીણા વગાડનાર ‘તુમ્બવીણિક કહેવાતો. હાથતાળી બજાવવામાં કુશળ કલાધરને લોકો “તાલચર’ કહીને બેલાવતા. ભગવાનના જન્મ પ્રસંગના મહત્સવ વખતે, નાનાપ્રાણુઓને પણ દુઃખ ન થવું જોઈએ એ ઈરાદાથી,
॥७२॥ બળદ–પાડા–હાથી વિગેરેને છુટા મૂકી સંપૂર્ણ ઘાસ ચારે આપી, આનંદ કરતા બનાવી મૂક્યા હતા. તે દિવસે દરમ્યાન, ખાનગી રીતે પણ કઈ બળદ આદિને ખેતરમાં જીતે નહિ માટે “જેતરા” પણ રાજ્યમાં મૂકાવી દીધાં, ને ભાર ખેંચતાં સર્વ પ્રાણીઓને બંધન મુક્ત કર્યો.
શ્રી કલ્પ સૂત્ર: ૦૨