Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥४११॥
कल्पमञ्जरी टीका
एवं सति "स्वर्गलोकं गच्छति" इदं वचनं कथं संगच्छेत ?। एतेन वाक्येन देवानां सत्ता सिध्यति । तिष्ठतु तावच्छात्रववचनं, पश्यतु अस्यां परिषदि स्थितान् इन्द्रादिदेवान् । प्रत्यक्षमेते देवा दृश्यन्ते । एवं प्रभोर्वचनं श्रुत्वा निशम्य मौर्यपुत्रः छिन्नसंशयोऽर्द्धचतुर्थशतशिष्यै प्रजितः ॥०१११॥
टीका-'तए णं उवन्झायं सुहम्म' इत्यादि । ततः खलु उपाध्यायं सुधर्माण प्रजितं श्रुत्वा मण्डिकोऽपि अर्धचतुर्थशशिष्यः सात्रिशतशिष्यः परिवेष्टितः प्रभुसमीपे समनुप्राप्तः। प्रभुश्च तं-मण्डिकं कथयति, तथाहिभो मण्डिक ! तब मनसि बन्धमोक्षविषयः संशयो वर्तते-संशयस्वरूपमाह-यदित्यादिना, यत्-जीवस्य बन्यो गच्छति' अर्थात्-'यज्ञरूप आयुध (शस्त्र)वाला यज्ञकर्ता शीघ्र ही स्वर्गलोक में जाता है। यदि देव न होते तो देवलोक भी न होता। ऐसी स्थिति में स्वर्ग लोकमें जाता है। यह कथन कैसे संगत हो सकता है ? इस वाक्य से देवों की सत्ता सिद्ध होती है। परन्तु शास्त्र के वाक्य को रहने दो, इसी परिषद् में स्थित इन्द्र आदि देवों को देख लो। यह देव प्रत्यक्ष ही दिखाई दे रहे हैं। प्रभु के इस प्रकार वचन सुनकर और समझकर मौर्यपुत्र भी छिन्न संशय होकर साढे तीनसौ शिष्यों के साथ दीक्षित हो गये ॥१११।।
टीका का अर्थ-तत्पश्चात् उपाध्याय सुधर्मा को प्रत्रजित हुआ सुनकर मण्डिक भी साढे तीनसौ शिष्यों के परिवार के साथ भगवान के समीप पहूँचे। भगवान् ने मण्डिक से कहा-हे मण्डिक ! तुम्हारे मनमें बन्ध-मोक्षविषयक संशय है। उस संशयका स्वरूप बतलाते हैं-जीव का बंध और मोक्ष होता है या नहीं? तुम्हारे इससे યજ્ઞરૂપ આયુધવાળા યજ્ઞકર્તા શીગ્રપણે સ્વર્ગમાં જાય છે. જે તમારા કહેવા મુજબ દેવ ન હોય તે દેવલોક પણ તે ન હવે જોઈએ, તે આ “સ્વ” રૂપી કથન જે વેદ-વાકયમાં કહેવામાં આવ્યું છે તે તમારા કથન સાથે કેવી રીતે બંધબેસતું છે ? આ વેદ-વાકયથી જ સિદ્ધ થાય છે કે દેવો છે અને દેવાની સત્તા પણ છે. શાસ્ત્રની વાતને તમે ગ્રહણ ન કરે તે પણ આ પરિષદુમાં જે દે સાક્ષાત્ બેઠા છે તેને જોઈ લે. પ્રભુનું આવું વચન સાંભળી મૌર્યપુત્ર પણ સંશય રહિત થયે ને સાડાત્રણસે શિષ્યો સાથે તેણે પણ પ્રવજ્યા અંગીકાર કરી. (સૂ૦૧૧૧)
વિશેષાર્થ–“સુધર્મા’ જેવા વિદ્વાન ઉપાધ્યાય પણ ભગવાનની વાણીથી ચલિત થયા એમ જાણવાથી મંડિક પણ પિતાના સાડાત્રણ શિષ્યના સમૂહ સાથે ભગવાન તરફ જવા રવાના થશે. ભગવાને તેના મનની સપાટી પર તરતા ભાવને જોઈ લીધા, ને તે ભાવોમાં બંધ-મોક્ષ રૂપી શંકાએ ઉઠતી હતી તે તેમણે જાણી લીધી. ભગવાને તે શંકાઓને આગળ કરી મંડિકને કહ્યું કે તને જીવના બંધ અને મોક્ષની શ્રેણી બેટી લાગે છે? જો તું બંધ અને
मौर्यपुत्रस्य देवास्तित्वविषयसंशयनिवारणम् । सू०१११।।
॥४११॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨