Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 484
________________ कल्पमञ्जरी टीका वैक्रियिकसम्पदा, अर्धतृतीयेषु द्वीपेषु द्वयोश्च समुद्रयोः पर्याप्तकानां सज्ञिपश्चेन्द्रियाणां मनोगतान भावान् जानतां पञ्चशतानां विपुलमतीनां उत्कृष्टा विपुलमतिसम्पदा, सदेवमनुजासुरायां परिषदि वादे अपराजितानां चतुश्शतानां वादिनां उत्कृष्टा वादिसंपदा जाता। सिद्धानां यावत्-सर्वदुःखपहीणानां सप्तशतानामन्तेवासिनां उत्कृष्टा संपदा, श्रीकल्पसूत्रे एवमेव चतुर्दशशतानामाथिकासिद्धानाम् उत्कृष्टा संपदा, एवं सर्वा एकविंशतिः शतानि सिद्धसंपदा आसीत् । ॥४६६॥ गतिकल्याणानां स्थितिकल्याणानामागमिष्यद्भद्राणामष्टशतानामनुत्तरोपपातिकानामुत्कृष्टा अनुत्तरोपपातिकसम्पदाऽऽसीत् । द्विविधा चान्तकृतभूमिरासीत्, तद्यथा-युगान्तकृतभूमिश्च पर्यायान्तकृतभूमिश्च ।।सू०११७|| टीका-'तेणं कालेणं तेणं समएणं' इत्यादि । तस्मिन् काले तस्मिन् समये श्रमणस्य भगघतो महावीरस्य इन्द्रभूति-प्रभृतीनाम् इन्द्रभूत्यादीनां चतुर्दशसहस्र १४००० साधूनाम् उत्कृष्टा साधुसम्पदा-साधुसम्पत्तिरासीत् । द्वीपों और समुद्रों के पर्याप्त संजी : पंचेन्द्रिय जीवों के मनोगत भावों को जाननेवाले पाचसौ विपुलमति ज्ञानियोंकी विपुलमति-सम्पदा थी। देवों, मनुष्यों और असुरों सहित परिषद् में, वाद-विवाद में, पराजित न होनेवाले-चारसौ वादियों की उत्कृष्ट वादी-सम्पदा थी। सिद्धों यावत् समस्त दुःखों से रहित सातसौ सिद्धों की उत्कृष्ट सिद्ध-सम्पदा थी। इसी प्रकार चौदहसौ आर्यिका सिद्धों की उत्कृष्ट सम्पदा थी। इस तरह दोनों को मिलाकर इक्कीस सौ सिद्धों की सम्पदा थी। गतिकल्याण, स्थितिकल्याण और भावीभद्र आठ सौ अनुत्तरोपपातिकों (अनुत्तर विमान में उत्पन्न होने वालों) की उत्कृष्ट अनुत्तरोपपातिक सम्पदा थी। दो प्रकार की अन्तकृतभूमि थी । जैसे-युगान्तकृतभूमि और पर्यायान्तकृतभूमि ॥सू०११७॥ टीका का अर्थ-उस काल और उस समय में श्रमण भगवान् महावीर की इन्द्रभूति आदि चौदह हजार साधुओं की उत्कृष्ट साधु-सम्पदा थी; अर्थात् भगवान् के चौदह हजार साधु थे। चन्दनबाला आदि छत्तीस અઢી દ્વીપ અને બે સમુદ્ર પર્યન્તના પર્યાપ્તસંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મને ગત ભાવને જાણવાવાળા પાંચસે વિપુલમતિ જ્ઞાનીઓની વિપુલમતિ-સંપદા હતી. દે, મનુષ્ય અને અસુરો સહિતની પરિષદમાં વાદ-વિવાદમાં પરાજિત ન થવાવાળા ચાર વાદીઓની ઉત્કૃષ્ટ વાદી સંપદા હતી. સિદ્ધો યાવતુ સમસ્ત દુઃખથી રહિત સાત સિદ્ધોની ઉત્કૃષ્ટ સિદ્ધ-સંપદા હતી. આ પ્રકારે ચૌદસે આર્થિકા-સિદ્ધોની ઉત્કૃષ્ટ સંપદી હતી. આ પ્રમાણે બન્ને મળી એકવીસસો સિદ્ધોની સંપદા હતી. ગતિક૯યાણુ, સ્થિતિકલ્યાણ અને ભાવભદ્ર આઠસે અનુત્તરો પપાલિકે અનુત્તર વિમાનમાં જવાવાળાની ઉત્કૃષ્ટ સંપદા હતી. બે પ્રકારની અંતકૃતભૂમિ હતી. (૧) યુગાન્તકૃત ભૂમિ, (૨) પર્યાયાન્તકૃત ભૂમિ. (સૂ૦૧૧૭). વિશેષાર્થ–તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનું શાસન એટલું બધું વેગવતું હતું કે ચૌદ હર હજાર પુરુષે સાધુ પર્યાય પાળી રહ્યા હતા. ભગવાનના પ્રવચનને ઉદેશ કેવળ ભાવી જીવોને સંસારસાગરમાંથી બચાવી NA, भगवत्परिवार MARATREETTETTETTERTAFATTARAT वर्णनम् । सू०११७॥ ॥४६६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509