Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 503
________________ श्रीकल्प कल्पमञ्जरी टीका ॥४८५॥ मह्यं देहि । अहं च तुभ्यम् अवस्वापिनीं विद्यां ददामि । तस्येदं वचनं श्रुत्वा जंबकुमारोऽकथयत्-इमा लौकिकविद्या दुर्गतिकारणाः सन्ति । तव विद्याया मयि प्रभावो न जातः, युष्माकं गतिश्च मया स्तम्भिता, अत्र न कापि विद्याकारणम् । अयं प्रभावो नमस्कारमन्त्रस्यास्ति । एवं कथयित्वा जंबूकुमारस्तस्मै चारित्रधर्ममुपादिशत् । तं श्रुत्वा प्रभवादीनां चौराणां मनसि वैराग्यं संजातम् । ततो द्वितीये दिवसे जंबूकुमारः तैः प्रभवादिभिश्चौरैः सह सुधर्मस्वामिसमीपे प्रव्रजितः। जंबूस्वामिनि मोक्ष गते तत्पटे प्रभवस्वामी उपाविशत् । स तु जङ्गमकल्पवृक्ष इव भव्यजीवानां मनोरथं पूरयन् श्रुतज्ञानसहस्रकिरणकिरणैमिथ्यात्वतिमिरपटलं विनाशयन् भव्यहृदयकमलानि विकासयन् सुधर्मस्वामि आप कृपा करके स्तंभनी विद्या मुझे दीजिए-सिखा दीजिए, और मैं आप को अवस्वापिनी विद्या सिखा देता हूँ। प्रभव के यह वचन सुनकर जंबूकुमार ने कहा-यह लौकिक विद्याएँ अधोगति का कारण हैं । तुम्हारी विद्या का मुझपर प्रभाव नहीं हुआ और मैंने तुम्हारी गति अवरुद्ध करदी इसमें कोई विद्या कारण नहीं है। यह तो नमस्कार मंत्र का प्रभाव है। इस प्रकार कहकर जंबूकुमार ने प्रभव को चारित्र धर्मका उपदेश दिया। वह उपदेश सुनकर प्रमव आदि सभी चौरों के मन में विरक्ति उत्पन्न हुई। तत्पश्चात् दूसरे दिन जंबूकुमार उन प्रभव आदि चोरों के साथ सुधर्मास्वामी के समीप दीक्षित हुए। जंबूस्वामी जब मोक्ष पधार गये तो प्रभवस्वामी उनके पाट पर विराजमान हुए। वे चलते-फिरते कल्पवृक्ष के समान भव्य जीवों के मनोरथों को पूर्ण करते हुए श्रुतज्ञान रूपी सूर्य की किरणों से मिथ्यात्व रूपी-अन्धकार के पटल का विनाश करते हुए, भव्य લાગે છે ! આપ મહેરબાની કરી મને તે ‘રતંભની’ વિદ્યા આપે. તેના બદલામાં હું આપને મારી “અવસ્થાપિની’ વિદ્યા शीवी ! પ્રભવનું આવું કથન સાભળી જંબૂકુમાર બાલ્યા. “આ લૌકિક વિદ્યાએ અર્ધગતિનું કારણ છે. તારી વિદ્યાને પ્રભાવ મારી ઉપર પડયે નહીં અને મારી વિધાએ તારી પર અસર પાડી ! આમાં કઈ અલૌકિકતા નથી, પણ નમસ્કાર મંત્રને પ્રભાવ છે ! આવું કહી જંબૂ કુમારે, પ્રભવને ચારિત્ર ધમને ઉપદેશ આપ્યો. આ ઉપદેશ સાંભળી, પ્રભવ આદિ સર્વે ચાના મનમાં વિરતિ ભાવ ઉત્પન્ન થયે. બીજે દિવસે જન્કુમાર સાથે, આ પાંચ ચૈરેએ સુધર્મા-સ્વામી પાસે દીક્ષા ગ્રહણુ કરી. જંબુસ્વામીની મુક્તિબાદ, પ્રભવ સ્વામી તેમની પાટે આવ્યા. તેઓ કહે૫વૃક્ષ સમાન ભવ્ય જીવના મને પૂરા કરવા લાગ્યા. શ્રુતજ્ઞાનરૂપી કિરણે વડે, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ प्रभवस्वामिपरिचयवर्णनम् । ॥सू०१२१॥ ॥४८५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509