Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 441
________________ श्रीकल्पसूत्र कल्पमञ्जरी टीका युष्कादि-अल्पायुष्कत्वदारिद्रय-कुरूपत्व-सरोगत्व-दुष्कुल-जन्ममभृतिफलम् । इति मागुक्तानां पुण्यपापफलानां प्रत्यक्षलक्ष्यमाणत्वेन व्यवहारतश्च प्रतीयमानत्वेन च पुण्यं पापं च विना दीर्घायुष्कत्वादि म्तोकायुष्कत्वादिरूपफलानुपपच्या पुण्यं-पापं च स्वतन्त्रं-परस्परानपेक्षि-पृथक पृथग विजानीहि । “पुरुष एवेद' मित्येतस्मिन् विषये अग्निभूतिप्रश्ने यत्-समाधानवचनं कथितम्-तदेवात्रापि ज्ञातव्यम् , तब सिद्धान्तेऽपि-पुण्यं पापं चेत्युभयं स्वतन्त्र॥४२३|| नीरोगता और सत्कुल में जन्म आदि हैं, और पाप का फल इन से उलटा-अल्पायु, दरिद्रता, कुरूपता, रुग्णता और असत्कुल में जन्म आदि हैं। इस प्रकार पुण्य और पाप के फल साक्षात दिखाई देते हैं और व्यवहार से यह प्रतीत होता है कि पुण्य के विना दीर्घायु आदि तथा पाप के विना अल्पायु आदि सुफल और दुष्फल नहीं हो सकते, अत एव पुण्य और पाप की पर्याय की अपेक्षा स्वतंत्र-परस्पर निरपेक्ष, पृथकपृथक हैं। यही मानना चाहीए। तथा कारण में भेद न हो तो कार्य में भेद नहीं हो सकता। सुख और दुःख परस्पर विरुद्ध दो कार्य हैं, अतः उनका कारण भी परस्पर विरुद्ध और अलग-अलग होना चाहीए। पुण्य-पाप को अभिन्न मानोगे तो उससे सुख-दुःख रूप दो कार्य नहीं होंगे; अथवा सुखहःख को भी अभिन्न ही मानना पडेगा। किन्तु सुख और दुःख को अभिन्न मानना प्रतीत से वाधित है। जैसे दीपक की मदन्ता अन्धकार को उत्पन्न नहीं करती उसी प्रकार पुण्य की मदन्ता दुःख को उत्पन्न नहीं कर सकती। _ 'यह सब पुरुष ही है' इत्यादि वाक्य के विषय में जो तुम्हें सन्देह है उसका समाधान अग्निभूति के प्रश्न में जो समाधान मैने किया है, वही यहाँ भी समझ लेना। इसके अतिरिक्त तुम्हारे आगम में भी पुण्य ફળ રૂપે છે અને દુઃખમય સ્થિતિ અ૫ કે વધારે તે બધું પાપના ફળ રૂપે હોય છે. પુણ્ય અને પાપોને ઉદય સાથે સાથે પણ વાત હોય છે. એક બાબતમાં પુણ્યના ફળ રૂપે સુખનો અનુભવ થતો હોય છે, ત્યારે સાથે સાથે બીજી બાબતમાં પાપના ઉદયે દુઃખ વેદત હોય છે. પૈસે ટકે સુખી જણાતે જીવ, બરા-છોકરાં તેમ જ શારીરિક વેદનાને ઉદયે દુઃખ અનુભવતો માલુમ પડે છે. માટે પુણ્ય-પાપની પર્યાયે, સ્વતંતે, પરસ્પર નિરપેક્ષ અને પૃથક પૃથક હોય છે. કારણમાં ભેદ ન હોય તે, કાર્યમાં ભેદ પડતું નથી. સુખ અને દુઃખ બંને પરસ્પર વિરોધી સર્વરૂપે છે. વેટી માટે તેના કારણે પણ, પસ્પર વિરુદ્ધ હોવા જોઈએ, એટલે અલગ અલગ હોવા જોઈએ. જે પુણ્ય પાપ બંનેને રાણી એક માને, તો તેના સુખ અને દુખ બંને પરિણામો જુદાજુદી હોઈ શકે નહિ. માટે તે અભિન્ન નથી, પણ થી ભિન્ન છે. દીપકની મંદતા, અંધકાર ને ઉત્પન્ન કરી શકતી નથી, તેમ પુણ્યની મંદતા દુઃખને ઉત્પન્ન કરી શકતી નથી. नए अचलभ्रातुः पापपुण्य विषयसंशयनिवारणम्। मू०११२॥ ॥४२३|| શ્રી કલ્પ સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509