Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાત લગ
श्रीकल्पसूत्रे 1130311
OECD=1
एवंविधेन विहारेण विहरतो भगवतः अनुत्तरेण ज्ञानेन अनुत्तरेण दर्शनेन अनुत्तरेण तपसा अनुत्तरेण संयमेन अनुत्तरेण उत्थानेन अनुत्तरेण कर्मणा अनुत्तरेण बलेन अनुत्तरेण वीर्येण अनुत्तरेण पुरुषकारेण अनुत्तरेण पराक्रमेण अनुत्तरया क्षान्त्या अनुत्तरया मुक्तया श्रनुत्तरया लेश्यया अनुत्तरेण आर्जवेन अनुत्तरेण मार्दवेन अनुतरेण लाघवेन अनुत्तरेण सत्येन अनुत्तरेण ध्यानेन अनुत्तरेण अध्यवसानेन आत्मानं भावयतो द्वादशवर्षाः त्रयोदशपक्षा व्यतिक्रान्ताः । त्रयोदशस्य वर्षस्य पर्याये वर्तमानानां यः स ग्रीष्माणां द्वितीयो मासः चतुर्थः पक्षः इस प्रकार के बिहार से विचरते हुए भगवान् को अनुत्तर (सर्वोत्तम ) ज्ञान, अनुत्तर दर्शन, अनुत्तर તપ, અનુત્તર સંયમ, અનુત્તર ઉત્થાન, અનુત્તર ક્રિયા, પ્રવ્રુત્ત ય, બન્નુત્તર ત્રીય, અનુત્તર પુજા, અનુત્તર્ પામ, અનુત્તર ક્ષમા, અનુત્તર નિયંમિતા, અનુત્તર છેવા, અનુત્તા ગાર્ગવ, પ્રવ્રુત્ત માત્ર, અનુત્તર જાધવ, अनुत्तर सत्य, अनुत्तर ध्यान तथा अनुत्तर अध्यवसाय से आत्मा को भावित करते करते बारह वर्ष और तेरह पक्ष व्यतीत हो गये । भगवान् की दीक्षा के तेरहवें वर्ष के पर्याय में वर्तमान ग्रीष्म ऋतु का जो दूसरा मास અહીં નિઃસ્નેહી આદિ શબ્દોના અર્થ કરવામાં આવે છે—
ભગવાન, કાંસાના પાત્ર સમાન સ્નેહવર્જિત હોવાથી, તેએ નિ:સ્નેહી કહેવાયા. શું ખ સમાન મળરહિત હાવાથી તે નિરજન કહેવાયા. જીવની સમાન હોવાથી અન્યાહુતગતિ કહેવાયા. ઉત્તમ સુવ`સમાન તેમની કાયા હાવાથી તેઓ દેદીપ્યમાન કહેવાયા. દત્રુ સમાન તત્વો ને પ્રાશીત કરવાવાળા હોવાથી, તે તત્વ પ્રકાશક કહેવાયા. કાચબાની સમાન ઇન્દ્રિયાને ગેાપવાવાળા હોવાથી તેએ ગુપ્તેન્દ્રિય કહેવાયા. કમલપત્રની માફક લેપ રહિત હોવાથી નિલિમ *હેવાયા. આકાશ માફક આધાર-વિનાના હોવાથી, તે નિરાવલંબી કહેવાયા. પત્રનની સમાન ઘરવગરના હાવાથી નિરાલયી કહેવાયા. ચંદ્રમા સમાન સૌમ્ય હોવાથી તેઓ સૌમ્યલેશ્યી ગાયા, સૂના તેજ જેવુ તેમનુ તેજ હોવાથી તેઓ તેજસ્વી લેખાયાં. સાગર સમાન હાવાથી ગ’ભીર ગણાયા, પક્ષી સમાન ગમે ત્યાં જઈ શકવાવાળા હોવાથી તેઓ સતા વિપ્રમુત કાઇપણ જાતની રૂકાવટ-વગરના લેખાયા, સુમેરૂની સમાન નિશ્ચયમાં અાલ હેાવાથી અકપ-મનાયા, શરઋતુના જળ જેવા સ્વચ્છ હૃદયવાળા ગણાતા, ગેડાના શીગડાની સમાન અદ્વિતીય—એક જન્મ લેનાર કહેવાયા; ભાર'ડપક્ષી સમાન જાગૃત હાવાના કારણે તે અપ્રમત્ત ગણાયા, ગજ જેવા હાવાથી ‘વીર' કહેવાયા; વૃષભ સમાન હોવાથી વીય વાન્-પરાક્રમી-કહેવાયા, સિ'હુ સમાન જોરદાર હોવાથી અજેય ગણાયાં; પૃથ્વી સમાન સના ભાર ખમવાવાળા હોવાથી તેઓ સવ સહુ-સહનાવી મનાયા. ઘી હામેલા અગ્નિ જેવા તેજસ્વી હાવાથી જાજવલ્યમાન ગણાયા; વર્ષાકાળ સિવાયના ગ્રીષ્મ અને હેમંતના આઠ મહીનાઓમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
鄭駕真藏路藏藏漫漫漫
૫
मञ्जरी
टीका
भगवतो
विहार
નમ્।
।। ०९८ ॥
॥૨૦॥