Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
न
श्रीकल्प
सूत्रे ॥३८०||
कल्पमञ्जरी
टीका
कर्म । यदि कर्म भवेत् प्रत्यक्षादिममाणेन तद् लब्धं स्यात् , तन्नास्ति । यदि कर्म मन्यते, तदा तेन मूर्तेन कर्मणा सह अमृतस्य जीवस्य कथं सम्बन्धो भवेत् ? अमूर्तस्य जीवस्य मूर्त्तात् कर्मणः उपघातानुग्रहो कथं भवितुं शक्नुयाताम् ? यथा-आकाशः खड्गादिना न छिद्यते, चन्दनेन नोपलिप्यते इति । तन्मिथ्या, अतिशयज्ञानिनः कर्म प्रत्यक्षत्वेन पश्यन्ति, छद्मस्थास्तु जीवानां वैचित्र्यं दृष्ट्वाऽनुमानेन तद जानन्ति । कर्मणो विचित्रतयैव प्राणिनां सुखदुःखादिभावाः संपद्यन्ते यतः कश्चिज्जीवो राजा भवति, कश्चिद् अश्वो गजो वा तस्य जो है, हो चुका है और जो होनेवाला है।' इस वेद-वचन से सब कुछ आत्मा ही है, कर्म नहीं। यदि कर्म होता तो प्रत्यक्ष आदि प्रमाणों से उसकी उपलब्धि होती। परन्तु उपलब्धि नहीं होती, अतः कर्म नहीं है। यदि कर्म माना जाय तो मूर्त कर्म के साथ अमूर्त जीव का संबंध कैसे हो ? मूर्त कर्म से अमृत जीव का उपघात और अनुग्रह कैसे हो सकता हैं ? जैसे आकाश खड्ग आदि से नहीं काटा जा सकता, और चन्दन आदि से लिप्त नहीं किया जा सकता। किन्तु इस प्रकार सोचना मिथ्या है। अतिशय ज्ञानी प्रत्यक्ष प्रमाण से कर्मों को देखते हैं और अल्पज्ञ जीवों की विचित्रता को देखकर अनुमान से कम को जानते हैं। कर्म की विचित्रता से ही प्राणियों में सुख-दुःख कि अवस्था उत्पन्न होती हैं। कोई जीव राजा __पुरुष एवेद 'U' सर्व यद् भूतं यच्च भाव्यम्" यात्-मा रातमा २ पुरुष छ । पुरुष छ, २ गया છે, અને ભાવીકાળે થવાના છે તે બધા પુરુષ જ છે ! આ વેદ વચનથી, તને એવું જ્ઞાન પ્રાદુર્ભત થયું છે કે, આ જગત આત્મામય છે. કર્મ જેવું કાંઈ છે જ નહિ.” જે કર્મનું વિદ્યમાનપણું હોત તો, પ્રત્યક્ષ આદિ પ્રમાણે દ્વારા જણાયા વિના રહેત નહિ પણ તેની ઉપલબ્ધિ થતી નથી, માટે કમ જેવું કાંઈ છે જ નહિ. જે કદાચ “કમ” માનવામાં આવે તે, અમૂર્ત જીવની સાથે મૂતને તે સંબંધ કેવી રીતે હેઈ શકે ? ” “ મૂર્ત કર્મ દ્વારા, અમૂર્ત આત્માને ઉપઘાત કે અનુગ્રહ કેવી રીતે જણાય? જેમ આકાશ અમૂર્ત છે, તેને મૂત એવા ખગ્ન આદિથી કાપી શકાય નહિ જેમ ચંદન મૂર્ત છે તે તે, અમૂર્ત એવા આકાશને લેપતુ નથી; તેમ આત્મા અમૂર્ત છે, અને કમ મૂર્ત છે, તે મૂત પદાર્થ, અમૂત સાથે કેવી રીતે એક રૂપ થઈ શકે? શું આવા પ્રકારના તારા મંતવ્યો વતે છે તે બરાબર છે ને ? વેદના સૂત્રને તું ઉપર પ્રમાણે અર્થ કરે છે તે પણ બરાબર છે ને?”
जितिभा प्रत्युत्तर माध्यो भने ५२ प्रमाणे तेना अनियता नी मुखात ४री. ભગવાને વળતો જવાબ આપી કહ્યું કે, “ આવા તારા અભિપ્રાયો મેટા છે. અતિશય જ્ઞાની પુરુષો, પ્રત્યક્ષ પ્રમાણુ વડે કમેન દેખે છે; અને અ૯પજ્ઞાની ઓની વિચિત્રતા જોઈ અનુમાનપણે કમને જાણે છે. કર્મની વિચિત્રતાને લીધે પ્રાણીઓમાં સુખદુઃખના ભાવ ઉત્પન્ન થાય છે, કઈ જીવ જે રાજી થાય તે, કઈ હાથી કે ઘડો થઈ તે રાજાનું
अग्निभूतेः कमविषयक
संशय निवारणम् । ॥०१०७॥
॥३८०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨