Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे ॥१९८॥
鮮鮮藏藏獎?
विस्तारयन् भयङ्करैः फूत्कारैर्दृष्टि स्फारयन् सूरं निध्याय स्वामिनं प्रलोकते । स न दाते यथाऽन्ये । एवं द्विपि त्रिरपि प्रलोकते, तथापि स न दलते, तदा प्रभुं पादाङ्गुष्ठे दशति, दष्ट्वा 'मा मे उपरि पतेत्' इति कृत्वा प्रत्यवष्वष्कते, तथाऽपि प्रभुर्न पतति । कायोत्सर्गाल्लेशमपि न चलति । एवं द्विरपि त्रिरपि दशति तथापि न पतति, तदाऽऽमर्षेण प्रभुं प्रलोकमान आस्ते । एवं तं भगवन्तं शान्तमुद्रमतुलकान्तिमन्तं सौम्यं सौम्यवदनं सौम्यदृष्टि माधुर्यगुणयुक्तं क्षमाशीलं प्रेक्षमाणस्य तस्य ते विषभृते अक्षिणी विध्याते । ततः क्रोधपुञ्जरूपः स
ऐसा सोच कर क्रोध से 'धम धम' की आवाज करता हुआ, शीघ्र ही कुपित हुआ, क्रोध से जलता हुआ, विषरूपी अग्रि का वमन करता हुवा फणा फेलाता हुवा भीषण फुफकार करता हुआ, सूरज की ओर देख कर प्रभु की ओर देखने लगा मगर दूसरों की तरह वह जले नहीं ।
सर्पने दूसरी बार और फिर तीसरी बार भी देखा, फिर भी प्रभु न जले। तब उसने प्रभु के पाँव के अंगूठे में डॅस लिया । डॅस कर 'यह मेरे ऊपर ही न गिर पड़े' यह सोच कर दूर सरक गया, तथापि भगवान गिरे नहीं। दूसरी और तीसरा वार हँसा, तब भी भगवान् न गिरे। कायोत्सर्ग से तनिक भी चलित न हुए । तब वह क्रोध से प्रभु को देखने लगा। शान्त मुद्रा वाले, अतुल कान्ति के धनी, सौम्य, सौम्यमुख, सौम्यदृष्टि, मधुरता के गुण से युक्त और क्षमाशील भगवान् को देखने वाले उस માક સ્થિર થઇ ઉભા છે? હમણાં જ હું તેને જ્વાલા વડે બાળીને ભસ્મ કરી નાખુ છુ. ચડકેાશિક નાગ આવું વિચારી ક્રોધથી ધમધમી ઉઠેલા શીઘ્ર કોપાયમાન થતા ક્રોધાવેશથી નીકળતી જવાળાઓને ધારણ કરતા, વિષ રૂપી અગ્નિનું વમન કરતા, ફેણ વિસ્તૃત કરતા, ભીષણ ફેંફાડા મારતા, સૂરજની સામે દેખતે ભગવાનની સામે દૃષ્ટિ કરી; પરંતુ અન્ય માણસોની માફક પ્રભુને બાળી શકયા નહિ. એ પ્રમાણે ચડકેાશિકે બીજીવાર—ત્રીજીવાર દૃષ્ટિ ભગવાન તરફ કરી; પરંતુ પ્રભુના શરીરને ઉની આંચ પણ આવી નહિ.
ષ્ટિ વડે જ્યારે ભગવાનને કાંઇ પણ અસર થઇ નહિ ત્યારે તેણે પ્રભુના 'ત્રુઠે 'ખ માર્યાં. ડંખ મારવાથી આ માનવી વિષના જોરે કદાચ મારી ઉપર પડે તે બીકથી તે દૂર સરકી ગયા. છતાં પ્રભુને તેા કાંઇ પણ થયું નહિ. આવી રીતે એ ત્રણ વાર ડંખ માર્યો, પણ તેમને કોઇ પણ પ્રકારની અસર જણાઈ નહિ, તેમ પઢયા પણ નહિ અને કાયાત્સગ માંથી પણ ચ્યુત થયા નહિ. આથી તેને ઘણા ક્રોધ વ્યાપી રહ્યો અને ક્રોધયુક્ત દ્રષ્ટિથી એ સપે ભગવાન તદક दृष्टिपात यो दृष्टिपात ४२तां शांत मुद्रावाणा अनुसान्तिना धाथी, सौम्य, सौभ्यभुमी, सौम्यदृष्टियुक्त, मधुर गु
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी
टीका
चण्ड
कौशिकस्य भगवदुपरि विष
प्रयोगः ।
||०८६ ॥
॥१९८॥