Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे 1120011
AAAAAK KERATAKAUBA
त्रिशतं भक्कानि अनशनेन छेदयित्वा शुभेन ध्यानेन कालमासे कालं कृत्वा उत्कर्षतोऽष्टादशसागरोपमस्थिति के सहस्राराभिवेऽष्टमे देवलोके उत्कृष्टस्थितिक एकावतारो देवो जातः । महाविदेहे स सेत्स्यति ॥ सू०८६ ॥
टीका- ' तर णं से चंण्डकोसिए ' इत्यादि. ततः = श्रीवीरममोः कायोत्सर्गपुरस्सर स्थित्यनन्तरं खलु सःदृष्टिविषः, चण्डकौशिकः = तन्नामा विषधरः = सर्पः क्रुद्धः = क्रोधयुक्तः सन् बिलाद् बहिः = बहिः प्रदेशे निस्सृत्य= निर्गत्य कायोत्सर्गस्थितं प्रभुं श्रीवीरस्वामिनं दृष्ट्वा अचिन्तयत् = चिन्तितवान् कीदृशः = कथम्भूतः अयम् = एष ममfood स्थितः, मृत्युभयविप्रमुक्तः - मृत्योरपि निर्भयः मनुष्यो = मानवोऽस्ति, योऽयं स्थाणुरिव स्थिरत्वेन = निश्चलकरके और हिंसक प्रकृति का त्याग करके शान्तस्वभाव हो गया। तत्पश्चात् वह सर्प अनशन से तीस भक्त छेदन करके अर्थात् पन्द्रह दिनों का अनशन करके, शुभध्यान के साथ, कालमास में काल करके, अठारह सागरोपम की उत्कृष्ट स्थिति वाले सहस्रार नामक आठवें स्वर्ग में उत्कृष्ट स्थिति वाला और एकावतारी देव हुआ। वह महाविदेह क्षेत्र में सिद्धि प्राप्त करेगा || सू०८६ ॥
टीका का अर्थ- वीर भगवान् के कायोत्सर्ग में स्थित हो जाने के पश्चात् दृष्टिविष चंडकौशिक नामक सर्प क्रोध से युक्त होकर अपने बिल से बाहर निकला। बाहर निकल कर कायोत्सर्ग में स्थित प्रभु को देख कर वह विचार करने लगा यह मृत्यु के भय से रहित मनुष्य कैसा है जो मेरे बिल के समीप આ ગતિને હું પામ્યો છું. આ વિચારને પરિણામે તેને પારાવાર પશ્ચાત્તાપ થયે અને હિંસામય પ્રવૃત્તિને ત્યાગ કરી શાંત સ્વભાવી બની ગયા. શાંત સ્વભાવી થતાં તેણે પંદર દિવસનુ અણુશણ આદર્યું. શુભધ્યાનમા રહી પૂર્વનાં પાપાને હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરતા, પાપાને સંભારીને યાદ કરી તેની આલેાચના કરતા કાળ કરી ગયા-મરણ પામ્યા. અહીંથી મરી તે અઢાર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સહસ્રાર નામના આઠના દેવલે કમાં, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એકાવતારી દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ કમ ના સૌથા ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. (સૂ૦૮૬) ટીકાનો અર્થ “ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય ” એ કહેવત ખાટી નથી. ગમે તેટલા પ્રયત્ન કરવામા આવે, ગમે તેટલું નુકશાન થાય પણ પેાતાના અસલ સ્વભાવ છૂટતા જ નથી તદ્દનુસાર આ સપે સઘળા પ્રદેશ રણ જેવે બનાવી દીધા તો પણ તેનો ક્રોધ શાંત થયો નહિ. પશુ રહિત તથા પંખીના ઉડ્ડયન વિનાના બની ગયે તો પણ તેને શાંતિ થઇ નહિ. અગ્નિમાં જેમ જેમ ઘાસ આદિ નાખતા જઇએ તેમ તેમ અગ્નિ વધારે ને વધારે ભભૂકતો જાય છે; તેમ જેમ જેમ માત્ર વેરાન થતો ગયા તેમ તેમ તેનો ક્રોધ શાંત થવાને બદલે વધતો જ ગયેા. ભગવાનને દેખવાથી તો તેને ક્રોધ ઘણા જ વ્યાપી ગયા. કારણ કે અહીં પશુપ'ખી આવવાની હિંમત કરતું નથી, તો આ કાળા
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
KARABAKH KARBANAKETAKAAN
कल्प
मञ्जरी टीका
चण्ड
कौशिकस्य भगवदुपरि
विषप्रयोगः ।
||स् ०८६॥
॥२००॥