Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥१५४॥
強暴
हिनस्ति=व्यथयतीति भावः । एवम् अनेन प्रकारेण दुःसहप्रभुविरहदुःखेन = कष्टसहनीय - श्रीवर्धमानस्वामिवियोगजनितखेदेन खिन्नः=दुःखितः प्रजाऽभिनन्दनः स्वकीयप्रजाऽमन्दानन्दकारको नन्दिवर्धनो राजा मुक्तकण्ठम् = सशब्दं यथा स्यात् तथा-आक्रन्दत्= उच्चैररोदीत्, तस्मिन् समये अश्वाः हस्तिनोऽपि, अश्रूणि नेत्रजलानि प्रमुञ्चतः = पातयन्तः सन्तः अस्तोकशोकभागिनः=बहुतरशोकवन्तोऽभवन् । तदानीं = श्रीवर्धमानस्वामिवियोगसमये नृत्यशूरैः = नर्तननिपुणैः मयूरैरपि नृत्यं विस्मृतम्, तथा - विटपिनः = वृक्षाः, कुसुमानि = पुष्पाणि, अत्यजन् = अमुञ्चन् वृक्षाः प्रभुविरहेण पुष्पशोभा रहिता भवन्निति भावः । तथा-काननविहरणपरायणाः = वनविचरण तत्पराः हरिणाः = मृगाः, उपात्तानि= गृहीतानि = तृणानि=पासान, पर्यहरन् = परित्यक्तवन्तः, च पुनः कणभक्षिणः पक्षिणः आहारं =कणभक्षणं पर्यहरन्, एवम् = अनेन प्रकारेण सर्वेषु प्राणिगणेषु प्रभुविरहविधुरेषु - श्रीवर्धमानस्वामिवियोगजनितदुःखाकुलेषु सत्सु सः=
श्री वर्धमान स्वामी के विरह -जनित खेद से दुःखित होकर अपनी प्रजा को आनन्दित करने वाले नन्दिवर्धन राजा चिल्ला-चिल्ला कर रुदन करने लगे। उस समय में अश्व और हस्ती भी आंसू बहाते हुए अत्यन्त शोक के भागी हुए । श्रीवर्धमान स्वामी के वियोग के समय नाचने में निपुण मयूर मी नृत्य करना भूल गये । वृक्षों ने फूलों का परित्याग कर दिया, अर्थात् वे भी प्रभु के विरह से फूलों की शोभा से रहित हो गए। तथा वन में बिहार करने वाले मृगों ने मुख में लिया हुआ घास भी त्याग दिया। कण का भक्षण करने वाले पक्षियों ने कणभक्षण करना भी छोड़ दिया । इस प्रकार समस्त प्राणीगण भगवान् के वियोग से व्यथित हुए । तत्पश्चात्
ભાઈને વિયેાગ થયા. આ બન્ધુવિયેાગ તા ઇન્દ્રના વજા જેવા કારી ઘા મારી રહ્યો છે.” પેાતાની પ્રજાને આનંદિત કરનાર રાજા નદિવષઁન પ્રભુને વિયોગ થતાં પત્થરને પણ પીગળાવે તેવા કરૂણસ્વરે વલાપાત કરવા લાગ્યા. વિરહની કરૂણતા ચારે તરફ વ્યાપી રહી હતી. પક્ષિઓએ ચણવાનુ` મુકી દીધું. હાથી અને ઘેાડાએ જે સમાર’ભને શાલાવતા હતા તે પણ આ વાતાવરણથી મુક્ત ન રહ્યા. તેમની આંખે અપૂર્ણ હતી. નતન કરી રહેલા મયૂરાએ તેમનુ નર્તન છેડી દીધુ. વૃક્ષે પણ વિચત ન રહ્યા. નયનામાંથી જેમ આંસુડા ખરે તેમ વૃક્ષે! ઉપરથી પુષ્પા આંસુડાની માફ્ક ખરખર ખરવાં લાગ્યા. વનમાં નિર્દોષ રીતે ફરતાં લેાળાં મૃગલાંઓએ મ્હોંમાં લીધેલું કડપ પણ છાડી દીધું. હા, પ્રભુ ! તારા વિયેાગ ! કોને વ્યથા નથી ઉપજાવતે ? પશુ શું? ને પક્ષી શું? માનવી શું કે દેવ શું? વાત્સલ્યના અવતાર એવા પ્રભુના વિરહથી સારી વનરાજી, પશુ, પક્ષી, માનવી અને દેવગણ, કોઈ દુ:ખથી
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी
टीका
प्रभुविरहे नन्दिवर्धनादीनां विलाप
वर्णनम् ।
॥सू०७९॥
॥ १५४॥