Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कल्प
श्रोकल्प-स मूत्रे
मञ्जरी
॥१४८॥
टीका
मभुविरहे
निर्वाणदीपशिखगृहशोभेवाऽनश्यत् । प्रभौ विरहिते सति पयसि गलिते नदीपुलिनमिव, रसे गलिते दलमिव जनमनो मलिनं संजातं, जननयनतः स्फारा वारिधारा प्रादृषि दृष्टिधारेव वोढुमारभत । प्रभुवराग्रजोऽरिमर्दनोनन्दिवर्धनो नरेन्द्रः प्रस्खलदाभरणः पतत्मसनसमूहश्छिन्नानोकह इव विगतचेतनोऽवनितले सर्वाङ्गेण धसेतिपतितः, तं दृष्ट्वा सर्वे सामन्तप्रभृतयोऽपि समन्ततोऽवनितले निपतिताः। ततः खलु विलीनचेतनो नन्दिवर्धनो भूपः कथमपि चेतनाजनकेण शीतलोपवारेण चेतना नीतोऽपि अतीव व्यथितोऽभवत् । निरन्तरेषदुष्णसलिलोच्छलितधारामोचने लोचने प्रमृज्य प्राज्यदुःखभाजनं स्वकमात्मानमेवानिन्दत्-धिर धिगस्माकं पापविपाकम् , असौ से हो गये। पहेले की वहाँ की प्रभु के प्रकाश से नूतन और सलौनी शोभा उसी प्रकार नष्ट हो गई, जैसे दीप-शिखा के बुझ जाने पर घर की शोभा नष्ट हो जाती है। जैसे पानी के बह कर निकल जाने पर नदी का तट शोभाहीन हो जाता है, और जैसे रसभाग सूखजाने पर पत्ता मलिन-फीका-निष्पभ हो जाता है, उसी प्रकार जनता का मन मलिन हो गया। वर्षा ऋतु में पानी की धारा की तरह लोगों के नयनों से आंसुओं की धारा प्रवाहित होने लगी। भगवान् के ज्येष्ठ भ्राता, रिपुओं का मर्दन करने वाले नन्दिवर्धन राजा बेसुध हो कर धड़ामसे सर्वाग से कटे वृक्ष की तरह-धरती पर गिर पड़े,उनके सभी आभूषण ऐसे गिर पड़े, मानो वृक्ष के फूल झड़ गये हों। उन्हें गिरा देख कर सभी सामन्त वगैरह भी इधर-उधर भूतल पर जा गिरे। तत्पश्चात् संज्ञाहीन नन्दीवर्धन राजा किसी प्रकार चेतना उत्पन्न करने वाले शीतलोपचार से होश में आये भी तो अतीव व्यथा का अनुभव करने लगे। अनवरत हल्के से उष्ण जल की उछलती धारा बहाने वाले नेत्रों को पौंछकर वह अतीव दुःख के पात्र अपनी आत्मा की इस प्रकार निन्दा करने આંખે હોવા છતાં આંધળા ભીંત જેવા થઈ ગયા. જેવી રીતે દી ઓલવાતાં ઘરની શોભા નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે ત્યાંની પ્રભુના પ્રકાશથી થતી નથી અને સુંદર શોભા નષ્ટ થઈ ગઈ. જેમ નદીકાંઠે ધોવાઈ જતાં નદી બેડોળ લાગે છે, જેમ રસ ચુસાઈ જતાં ફળફૂલ પત્ર દીક્કાં લાગે છે તેમ પ્રભુના ગયા બાદ સમસ્ત જનતાનાં મન રસહીન કાં દેખાવા લાગ્યાં. શ્રાવણ ભાદરવાની વર્ષોની ધારાની માફક લોકેની આંખેથી આંસુઓની ધારા વહેવા લાગી દુમને રાડ પડાવી દે તેવા તેમના મોટા ભાઈ નંદિવર્ધન મૂછિત થઈને કાપેલા વૃક્ષની ડાળી માફક ધરતી પર પડી ગયા. જેમ વૃક્ષનાં ક નીચે ગબડવા માડે તેમ તેમનાં આભૂષણે પણ એક પછી એક નીચે ગબડવા માંડયાં નિસ્તેજ થયેલ નહિંવર્ધનને બેશુદ્ધ પહેલા જોઇ સર્વસામત વગેરે પણ બેશુદ્ધ થઈ બેય પર પડવા લાગ્યા.
नन्दिवर्धनादीनां विलापवर्णनम्। म०७९||
॥१४८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨