________________
દ
જૈન ચિત્રકલ્પદ્રુમ
હતી. બ્રાહ્મી લિપિ ડાબી બાજુથી જમણી બાજુ લખાતી અને ખરાષ્મી લિપિ ઉર્દૂ, અરખી, કારસી આદિ લિપિઓની જેમ જમણી બાજુથી ડાબી બાજુ લખાતી હતી. ખરાષ્મી લિપિ જમણી બાજુથી ડાબી બાજુ લખાતી હાઈ ‘સેમેટિક’ વર્ગની છે. એના પ્રચાર ઈ.સ.ની ત્રીજી શતાબ્દી સુધી પંજાબમા હતા. તે પછી એ લિપિ ભારતવર્ષમાંથી સદાને માટે અદશ્ય થઇ ગઈ અને તેનું સ્થાન બ્રાહ્મી
(૬) લલિતવિસ્તરના ઉલ્લેખ અમે ઢિ॰ પ માં આપી ચૂકયા છીએ; સમવાયાંગસૂત્રનો ઉલ્લેખ નીચે પ્રમાણે છેઃ बंभीए णं लिंवीए अद्धारसविहे लेखविहाणे पं० तं० वंभी, जवणालिया (जवणाणिया), दोसाउरिआ, લોટિકા, પુલસારિયા, પારાડ્યા (વાડ્યા), પત્તરિયા, કાવલ પુષ્ટ્રિયા, મોવચતા, વૈળતિયા, ાિ બજિવી, પાળિજિવી, ગંધહિવી-મૂર્યાવી, બાલવિી, માટેસરીઝિવી, ામિલ્ટીવિી, પોિિવહિવત્ । --સમવાયાંગ ૧૮ સમવાય ||
પન્નવળસૂત્રની જુદીજુદી પ્રતેામાં અશ્વત્તરિયાને બદલે અંતરિયા, પયગંતરિલિયા અને ઽયંતરરિયા એવાં નામેા પણ મળે છે અને બાળિવીને ખલે આયાહિની એવું નામ પણ મળે છે.
(લ) વિશેષાવઃ ૦ ૪૬૪ની ટીકામાં અઢાર લિપિનાં નામ નીચે પ્રમાણે છેઃ ‘બટાવા હિનય:—
૧
ર
૩
મ
૧૦
हसवी भूअलिवी, जक्खी तह रक्खसी य बोधव्या । उड्डी जवणि तुरुकी, कीरी दविडी य सिंधिया ॥
૧૨ ૧૩ ૧૪
૧૫
૧૬
૧૭
मालविणी नडि नागरि, लाडलिवी पारसी य बोधव्वा । तह अर्निमित्ती य लिवी, चाणक्की मूलदेवी य ॥" (૫)સમવાયાંગસૂત્રમાં અને વિશેષાવસ્યકટીકામાં આવતાં અઢાર લિપિઓનાં નામેામાં મોટો ફરક છે. સમવા
ચાંગસૂત્રમાં બ્રાહ્મી ને ખરીાઠી લિપિનાં નામ છે જ્યારે વિશેષાવસ્યકટીકામાં તે ખીલકુલ છે જ નહિ. વિશેષાવશ્યકટીકામાં આવતાં નામેામાં એશિયાઈ અને ભારતીય પ્રદેશેાનાં તેમજ ચાણકય, મૂલદેવ જેવા ભારતીય વિદ્યાનાનાં નામેાની ઝાંખી વધારે થાય છે જ્યારે સમવાયાંગસૂત્રમાં આવતાં નામેા માટે તેમ નથી.
સમવાયાંગસૂત્ર, લલિતવિસ્તર અનેવિશેષાવસ્યકટીકામાં દર્શાવેલ લિપિએ બધી યે કાઇ સ્વતંત્ર સંકેત નિત લિપિ જ હશે એમ માનવાને કશું જ કારણ નથી. કેટલીક લિપિઓ અમુક વસ્તુને ગુપ્ત રાખવા ખાતર કે ટુંકાવવા ખાતર વૈદ, જોષી, મંત્રવાદી આદિએ કરેલા એક જ લિપિના માત્ર વર્ગપરિવર્તનરૂપ ફેરફારમાંથી પણ જન્મી છે. . ત. વિશેષાવસ્યકટીકામાંનાં અઢાર લિપિઓનાં નામે માં આવતી ‘ચાણકયી’ લિપિ અને ‘લદેવી’લિપિ એ ‘નાગરી’ લિપિના વર્ણપરિવર્તન માત્રથી ઉત્પન્ન થઇ છે. આ જાતની લિપિને વાત્સ્યાયનીય સૂત્રમાં ૬૪ કલાઓમાં સ્ફુચ્છિતવિવા; અર્થાત્ ‘શ્લેષ્ઠિત’લિપિના ભેદ તરીકે ઓળખાવેલી છે. આ ‘કલા’વાકયની જયમંગલા ટીકામાં ટીકાકારી—
'म्लेच्छितविकल्पाः' इति, यत् साधुशब्दोपनिबद्धमप्यक्षरव्यत्यासादस्राष्टाथ तद् म्लेच्छितं गूढवस्तुमन्त्राथम् । અર્થાત્—જે શુદ્ધ શબ્દરચનાવાળું હોવા છતાં અક્ષરાના ફેરફાર કરવાથી-કરીને લખવા-ખેલવાથી અસ્પષ્ટ અર્થવાળું હોય તે મ્યુચ્છિત, એના ઉપયોગ સંતાડવા લાયક વાત કે મંત્રાહિમાટે થાય છે.”
—એમ જણાવી ‘કૈટિલીય=ચાણકયી’ અને ‘મૂલદેવી' લિપિના ઉલ્લેખ કર્યો છે કે તથા યૌટિઝીયમૂ~~~
Jain Education International
વાવેઃ ક્ષાન્તન્ય વૈશ્ય, સ્વચોદવ-દ્રીયોઃ । बिन्दूष्मणो विपर्यासाद्, दुर्बोधमिति सज्ञितम् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org