Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 96
________________ ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા અથવા પંઇ કરીને ઓળીન–પંક્તિને નંબર લખવામાં આવે છે. ૩ “કાને દર્શક ચિ ત્રીજા વિભાગમાં આપેલ ચિહ્નો ‘કાનો દર્શક ચિહ્યું છે. એને ઉપગ, હસ્તલિખિત પ્રતિમાં જ્યાં નો , ને , વિનો શિ વગેરે અક્ષર સુધારવાના હોય અને ત્યાં બે અક્ષરના વચમાં કાનો સમાય તેટલી જગ્યા ન હોય ત્યારે તે કાનાને અક્ષરની ઉપર લખતા; અર્થાત અક્ષરની ઉપર ત્રીજા વિભાગમાં દર્શાવેલ આકૃતિઓ લખતા. જેમ કે =કે , જો કે , =ાર્જ કે િ ઇત્યાદિ. આ જ રીતે બીજા અક્ષરો માટે સમજવું. અક્ષરની આગળ કાને ઉમેરવા માટેનું આવું ચિ રેફની બ્રાન્તિ ઉત્પન્ન કરે તેવું હોવાથી બીજું ત્રીજું ચિ વધારે પસંદ કરવામાં આવ્યું છે, જેને ઉપયોગ કુટિલલિપિના પ્રાચીન શિલાલેખોમાં પણ જોવામાં આવે છે. પાટણના સંઘવીના પાડાને જૈન જ્ઞાનભંડારની ઇંતુવિજુરીની પ્રતિમાં કાનો બતાવવા માટે આવું રેફચિફ ઘણે ઠેકાણે વાપર્યું છે. જેમકે-૩ર્જા=જે, વં=શૈરવ, નિશ્ચિત નિશ્ચિતૈ ઇત્યાદિ. આજકાલ “કાનો બતાવવા માટે આ વિભાગમાંની બેવડા રેફાકાર બીજી ત્રીજી આકૃતિઓ વાપરવામાં આવે છે. ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિ ચોથા વિભાગમાં દર્શાવેલ છત્રાકાર તગડા જેવું જ ચિફ “અન્યાક્ષરવાચનદર્શક ચિ છે હસ્તલિખિત પ્રતિમાં જ્યાં ને બદલે ૫ કે , ૬ને બદલે જી કે , ને બદલે m કે જૂ, અને બદલે , ને બદલે જ, ક્ષને બદલે કે , ને બદલે ર વગેરે લખાઈ ગએલા હોય ત્યાં તે તે અક્ષર ઉપર છે આ ચિ કરવાથી મૂળ અક્ષર સમજી લેવામાં આવે છે. જેમકે–ત્રાના રણ ઉપર આ ચિહ્યું છે મૂકવાથી એ અક્ષર લં વંચાય છે; અર્થાત ત્રિચ=ક્ષત્રિય. આ જ પ્રમાણે શત્રુ, ઘ, બજ્ઞ=ણ, જાત્રા=ચાત્રા ઇત્યાદિ માટે પણ સમજી લેવું. ૫ પાઠપરાવૃત્તિદર્શક ચિ પાંચમા વિભાગમાં ૨-૧ આંકડારૂપ ચિહ્યું છે, જે “પાઠપરાવૃત્તિદર્શક ચિ' છે. આને ઉપયોગ, અક્ષરે કે પાઠ ઊલટસૂલટી લખાઈ ગએલા હોય તેને બરાબર વ્યવસ્થિત વાંચવા માટે કરવામાં આવે છે. જેમકે–વનારને બદલે વચનર લખાઈ ગયું હોય ત્યાં અક્ષરો નહિ બગાડતાં તેને વાર આ પ્રમાણે કરવાથી એ વનર એમ વાંચી શકાય છે. આ જ રીતે તતધર નવનાત્ એમ કરવાથી તાવરગવચનાત એમ વાંચી શકાય છે. જ્યાં વધારે અક્ષરોને આગળપાછળ કરવાના હોય ત્યાં તે તે અક્ષરોને મથાળે અમે ઉપર કરી છે તેમ આવી ' ટાંપ કરવી જ જોઈએ, જેથી કયા અને કેટલા અક્ષરો આગળપાછળ કરવાના છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય. ક્યારેક કોઈ પાઠ વધારે ઊલટસૂલટી લખાઈ ગએલા હોય ત્યારે વધારે આંકડાઓથી પણ એ પાઠને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેમકે—ત્રમતચિત્રજ્ઞાનોદક્ષયાત્રત્યક્ષેત્રજ્ઞાનનારીચાંતર અક્ષાંસतत्वात् । -सकलमतींद्रियप्रत्यक्षंकेवलज्ञानंसकलमोहक्षयात्सकलज्ञानदर्शनावरणीयांतरायक्षयाचसमुद्भूतत्वात् । ૨૧ 1૨૫૧] 5 ૪ | ૧ | ૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158