________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા १२नार, यानी मोर विश्वाश'भा सय भुप, “१२।७४' नामनी मायार्य (बाम) हाय, જેના નામથી લિપિનું નામ “ખરોષ્ઠી' પડ્યું હોય. તેમજ એ પણ સંભવ છે કે તક્ષશિલા જેવા ગાંધારના કોઈ પ્રાચીન વિદ્યાપીઠમાં આ લિપિને પ્રાદુર્ભાવ થયે હેય. બ્રાહી લિપિ ઈ.સ. પૂર્વે ૫૦૦થી લઈ ઈસ, ૩૫૦ સુધીની ભારતવર્ષની તમામ લિપિઓની સંજ્ઞા “બ્રાહ્મી' છે. તે પછી તેની લેખનપ્રણાલી બે વિભાગમાં વહેચાય છે, જેને ‘ઉત્તરી’ અને ‘દક્ષિણ” નામથી ઓળખવામાં
અહીં સહદેવી” લિપિમાં લખ્યું છે કે "ओ-दी-सै-₹ पहिलो न-मुं, अनुक्रमे अक्षर अंक । कमिई व चोकडी+, गगे विवणो वंक ॥१॥ चचिं आधो चंदलो. , ततें लीह तराल = | जो साथीओ जाणीई 5.बविं मिंडु याड ० ॥२॥ छमें दो लीटरी खडी, उमी च्यार m | भों मिंडं आंकडो 8, ढटें त्रिखुण विचार A ||३||
एता अक्षर एणे स्पें करवा हिना काना मात्र जे अक्षरना बोलता होय ते करवा। नीना अक्षर बाकी रया ते अक्षर करवा। इति सहदेवी जाणवी॥
GिI+11पारण ।२॥ पा:४:३:०::: ::, ३:बः३:०: Im::m::१:। ए::::३: 01:03:::: :: :हाः १: ॥१॥" लिखतं पं० मोतीचंद ॥
पारसनाथके नामसें, सब संकट मीट जाअ ।
___ मनसुधे सेवा करें, ता घरें लछी सुहाअ ॥१॥ ભાઈ સારાભાઈ પાસેના પાનામાંની “સહદેવીલિપિ' માટેના દુહાઓ અને તેની ભાષા જોતા એ લાપ કઈ યાતએ બનાવેલી હોય તેમ લાગે છે. સંભવ છે કે તેના લેખક ૫૦ મેતીચંદજી યતિની જ એ બનાવેલી હોય,
पर्यु भारी पासेन! पानाना अंतभा संवत् १६६३ वर्षे । मु० सोमजीलिपीकृतं वो पछे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org