________________
જેન ચિત્રકલ્પદ્રુમ અહીં એકમ, દશક અને શતક અંક તરીકે ૧, ૨, ૩ આદિ પૃથફ પૃથફ અંકે આપવાનું કારણ એ છે કે એકમ સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ અંક લખવા હોય તે એકમ અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંક લખવામાં આવે છે; દસ વીસ ત્રીસ આદિ દશક સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ અંક લખવા હોય ત્યારે દશક અંકમાં આપેલા એક બે ત્રણ લખવા જોઈએ અને શતક સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ લખવા હોય તે શતક અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંક લખવા જોઈએ. શૂન્યને ઠેકાણે શૂન્ય જ લખાય છે.
આપણું ચાલુ અંકે સીધી લીટીમાં લખાય છે જ્યારે તાડપત્રીય અને કાગળનાં પુસ્તકમાં પાનાની સંખ્યા તરીકે લખાતા અક્ષરાંકે સીધી લીટીમાં ન લખાતાં આગળ જણાવવામાં આવશે તેમ ઉપર નીચે લખવામાં આવે છે. જૈન છેદઆગમ વગેરેમાં અને ભાષ્ય. ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા આદિમાં જ્યાં ગાથા, પ્રાયશ્ચિત્ત અને ભાંગા આદિ માટે અક્ષરોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે ત્યાં એ અંકે સીધીછ૭ લીટીમાં લખાએલા છે.
ઉપર આપવામાં આવેલા એકમ દશક અને શતક અંકોને ઉપયોગઆરીતે કરવામાં આવે છે?
•
E1
06
&
स्ता
By
सुसू स्त ૦૧૦૦, ૫૧૪૬, ફ્રે ૧૭૪; ૦૨૦૦, ૨ ૨૨૭, ૨૬ ૬; ૦ રૂ૦૦, ૪ રૂ૪૭; • ' " " ' ' ' ' ના स्ता स्तो स्तिा स्तो स्तिो स्तिो तस्तो स्तं ૦ ૪૦૦, ૮૪૧૬, જૂ૪૭૪; ૦ ૫૦૦, ૦ ૦૧, ૨૬૨૬, ૭૧૮૦; ૦ ૦૦.
૭૪.
स्तं स्तं स्तं स्तः स्तः स्तः स्तः स्तः ૪ દારૂ૭, ત ૬૪૭, શુ ૬ ૬૫; ૦ ૭૦૦, થ ૭૨૨, R ૭૪, શૂ ૭૭૭ ग्रा न ल . २ ३ ग्रा
અત્યારે જે તાડપત્રીય પુસ્તકસંગ્રહો વિદ્યમાન છે તેમાં, મારા ધ્યાનમાં છે ત્યાંસુધી, છો પાનાની અંદરનાં જ પુસ્તકો વિદ્યમાન છે, તેથી વધારે પાનાંનું એક પણ પુસ્તક નથી. ઘણાંખરાં
૭૭ જુઓ ટિપ્પણી નં. ૭૫ (૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org