________________
જૈન ચિત્રકલ્પદ્રુમ જે અનેક જાતની કલ્પનાઓ કરી છે એ બધીનો સંગ્રહ ભારતીય પ્રાચીન લિપિમાલામાં કરવામાં આવ્યો છે. સમતિની વિસ્તૃત પ્રસ્તાવનામાં પણ તેના વિદ્વાન લેખકોએ આ અક્ષરની ઉત્પત્તિના સંબંધમાં કેટલીએક કલ્પનાઓ રજુ કરી છે. પરંતુ અમે માનીએ છીએ કે તેમ છતાં અક્ષરકોની ઉત્પત્તિના વાસ્તવિક બીજને વ્યવસ્થિત રીતે શોધવામાં એક પણ વિદ્વાન સફળ થએલા નથી, એટલું જ નહિ પણ તે ઉપરાંત એ વિદ્વાનોની કલ્પનાઓ પણ સંગત રીતે ઉત્પન્ન થઈ શકી નથી.
હું માત્ર અહીં એટલું જ ઉમેરવા ઇચ્છું છું કે આખી યે બ્રાહ્મીનાગરી લિપિ સીધી લીટીમાં લખાતી હોવા છતાં તાડપત્રીય પુસ્તકના પાના ઉપરના અંકે ચીનાઈ આદિ લિપિની જેમ ઊભા લખવામાં આવે છે, એ ઉપરથી સંભવ છે કે અક્ષરાત્મક અંકની ઉત્પત્તિનું બીજ ઊભી લખાતી કઈ લિપિમાં હોય.
શૂન્યાંક જૈન છેદ આગમોની ચૂર્ણિમાં જ્યાં માસલઘુ-માસગુરુ, ચતુર્લઘુ-ચતુર્થ, વફ્લઘુ-ગુરુ પ્રાયશ્ચિત્તના સંકેત નોંધવામાં આવ્યા છે ત્યાં એક ચાર છે સંખ્યાનો નિર્દેશ એક ચાર છ શૂન્ય દ્વારા કરવામાં આવ્યો છે. જેમકેઃ ૦, ૧, ૨ ૩ , 88 8 8 8,888 આમાં ખાલી મીંડાં લઘુતાસૂચક છે અને કાળાં મીંડાં ગુરુત્વસૂચક છે.
શબ્દાત્મક અંકે અહીં લેખને લખવાના અંકનું પ્રકરણ ચાલુ હેઈ, અપ્રાસંગિક છતાં અતિ મહત્ત્વના અને ઉપયોગી શબ્દાત્મક અંકનો ઉલ્લેખ પણ કરી લઈએ. એ પૈકીના કેટલાક અંકોનો ઉલ્લેખ આપણે ત્યાં સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ જેવા પ્રાચીન જૈન આગમગ્રંથોમાં૭૯ તેમજ તે કરતાં પણ પ્રાચીન વૈદિક ગ્રંથ૦ સુદ્ધાંમાં મળે છે. જ્યોતિષ, છંદ આદિ વિષયક ગ્રંથોમાં, શિલાલેખોમાં અને
૭૯ (૪) “જમેવ જી ની વર્સિ, નો તીર્થ નો ચેવ વરં ૨ | દી–જડમેવ’ તુમેવ गृहीत्वा तल्लब्धजयत्वात् तेनैव दीव्यति । ततोऽसौ तल्लब्धजयः सन् न 'कलिं' एककं नापि 'त्रैतं' त्रिक च नापि 'द्वापरं' द्विकं गृह्णातीति ॥' सूत्रकृतांग श्रु० १ अ० २ उ० २.
(4) “પુત્તે વા &િળા gિ | ૧૬ પરી–દ્ધિના–વેન” ઉત્તરાર્થના ૦ ૧.
() “જો સંક્ષિપ્ત સર્વ વિસ્ત” અનુયાદારસૂત્ર પત્ર ૨૨૮. ૮૦ (#) “તુકોમેન તેના અચાન' શતપથ બ્રાહ્મળ ૧૩-૩-૨-૧.
(a) “ હૈ વારઃ તોમાઃ કૃતં તત’ તૈત્તિરીય ગ્રા. ૧-૫-૧૧-૧.
(ग) 'दक्षिणा गायत्रीसम्पन्ना ब्राह्मणस्य ॥२१॥ टीका-गायत्रीसम्पन्ना गायत्र्यक्षरसमानसंख्याश्चतुविशतिर्गावो दक्षिणा ॥ जगत्या राज्ञः ॥ २२॥ टीका-जगत्या सम्पन्ना राज्ञः सहपक्षे प्राकृतसहदक्षिणाः ।। ઝાસ્ત્રક્ષરસમા સંસ્થા છાત્વરિત્વો મર્યાન્તિ ” ચાચનતસૂત્ર ભા. પ્રા. લિ. મા. પૃષ્ઠ ૧૨૧ કિ. ૧,૨,૩. ૮૧ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકા, ગ્રહલાઘવ, વત્તરત્નાકર મુનિસુંદરસૂરિસ્કૃત ગુર્નાવલી આદિ તિષ, છંદ, પટ્ટાવલીવિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org