________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૭૫
અર્વાચીન છે. ઈડરના જૈન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર તાડપત્રીય પ્રતિ છે તેનાં ચિત્રામાં સાનેરી શાહીના ઉપયાગ કરવામાં આવ્યા ૧ છે. સાનેરી શાહી કરતાં ચાંદીની શાહીના ઉપયેાગ પુસ્તક લખવા માટે તેમજ ચિત્રકામ માટે અનેકગણા એછે થયેા છે. ચાંદીની શાહીથી લખાએલી પ્રતિ કવચિત કવચિત જ મળે૯૨ છે, જ્યારે સાનેરી શાહીથી લખાએલી પ્રતિએ અનેક સ્થળે અને અનેક જ્ઞાનભંડારામાં મળે છે. આ બંને પ્રકારની શાહીથી લખાએલાં પુસ્તકામાં મુખ્યત્વે કરીને કલ્પસૂત્ર અને કાલિકાચાર્યે કથા હોય છે, અને કચિત્ ભગવતીસૂત્ર,૯૪ ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે જેવાં માન્ય જૈન આગમે પણ હેાય છે. કેટલીક વાર નવસ્મરણાદિ સ્તત્રપ વગેરે પણ
૯૧ આ પેાથી વિક્રમની ચાદમી સદ્દીમાં લખાએલી હોવાની અમારી સંભાવના છે.
કર
() ચાંદીની શાહીથી લખાએલી કેપસૂત્રની એક સચિત્ર પ્રતિ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના જ્ઞાનભંડારમાં છે, એમ તેમના શિષ્ય શ્રીવિદ્યાવિજયજી મહારાજ જણાવે છે,
(લ) એક કલ્પસૂત્રસુખાધિકાટીકાની પ્રતિ અમારા વૃદ્ધ ગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ પાસે છે, જે સંવત ૧૮૧૪માં બુરાનપુરમાં લખાએલી છે. આ પ્રતિ જુદાજુદા લેખકાએ પૂર્ણ કરેલી છે. પ્રતિના પત્ર ૨૮, ૧૬૫ અને ૩૦૬માં લેખકની જુદીજુદી આ પ્રમાણેની પુષ્પિકાઓ છે:
(१)...... कल्पसुबोधिकायां प्रथमः क्षणः समाप्तः सुभासुभं लिपीकृतं ऋष समरथः नाडीवाल गच्छे શ્રીનિન્સાનનાોય: ૧:
(૨)......સુવોધિવાયાં છઃ ક્ષળ: સમાસઃ ૬ જિષિત ૠણ સમરથ નામોરી પછે: માંનવુરે: એવા વા જૈવાનવિમરુની: ! છેઃ છે: શ્રી:
( ३ ) ...... इति श्रीकल्पसुवोधिका समाप्ता संवत् १८१४ना वर्षे पौष वदि ५ वार खौ पं० रामकुशलेन હવીત શ્રી
(T) અજમેરના શેઠ કલ્યાણમલજી ઢઢ્ઢાના ઘરમાં એક પ્રાચીન ચેાપડી છે, જેમાં ચંદ્રાવસૂરી નામના ગ્રંથ ચાંદીની શાહીથી લખાએલે હાવાનું ભા, પ્રા. લિ. મા. પૃ. ૧૫૬માં જણાવેલું છે. આ પુસ્તકમાં લેખકની પુષ્પિકા વગેરે કશું યે નથી, તેમ છતાં તેની લિપિ વગેરે શ્વેતાં એ સેાળમી સદીમાં લખાએલું માનવામાં આવે છે.
આ સિવાય બીજે ધણે ઠેકાણે ચાંદીની શાહીથી લખેલાં પુસ્તકા મળે છે.
૯૩ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, શ્રીહંસવિજયજી મ૦, શ્રીઅમરવિજયજી મ૦, શ્રીવિજયકમલસૂરિ મ॰, શ્રીવિજયધર્મસૂર મ॰ વગેરેના શાસ્ત્રસંગ્રહામાં તેમજ લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં, અમદાવાદ દેવશાના પાડાના પુસ્તકસંગ્રહમાં, પાટણ વાડીપાર્શ્વનાથના ભંડારમાં, સુરતના મેહનલાલજી મ૦ ના જ્ઞાનભંડારમાં ઇત્યાદિ અનેક જૈન મુનિએના પુસ્તકસંગ્રમાં તેમજ ગુજરાતનાં અનેક ગામ-નગરોના જ્ઞાનભંડારામાં કલ્પસૂત્ર અને કાલિકાચાર્યે કથાની સંખ્યાબંધ પ્રતા વિદ્યમાન છે, એ જ રીતે મારવાડ, માળવા, મેવાડ, બંગાળ, દક્ષિણ વગેરે દેશેામાંના જૈન જ્ઞાનભંડારામાં, જૈન મુનિએના પુસ્તકસંગ્રહોમાં અને જૈન ગ્રહસ્થાના ઘરભંડારામાં આ બંને ગ્રંથાની સંખ્યાબંધ સુવર્ણાક્ષરી પ્રતા વિદ્યમાન છે.
૭૪ લીંબડી જૈન જ્ઞાનભંડારની જાની ટીપમાં ‘સુવર્ણાક્ષરી ભગવતીસૂત્ર’ની પ્રતિનું નામ હતું જે અત્યારે ત્યાં નથી. તપગચ્છના શ્રી પૂજ્યના જ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરી ભગવતીત્રની પ્રતિ હાવાનું ખાત્રીદાર સજ્જન પાસે સાંભળવામાં આવ્યું છે. અમદાવાદના દેવશાના પાડાના જૈન જ્ઞાનભંડારમાં ઉત્તરાધ્યયનસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતિ વિદ્યમાન છે.
૯૫ પાલણપુરવાસી ભાઈ નાથાલાલના સંગ્રહમાં સુવર્ણાંક્ષરી નવમરણની ચેાપડી છે, જે અત્યંત સુંદર હેાવા ઉપરાંત એ પ્રતિ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org