________________
તા. ૩-૨-૧૯૮૯
જૈિન
"
I
'
પિન્ડવાડો-ગણિપદ પ્રદાન તથા ભવ્ય ઉજમણું | માંડવગઢ (મ.પ્ર.)માં પોષ દશમી આરાધના
શ્રી સમૃદ્ધિ પાર્શ્વનાથ ભગ્ના જન્મકલ્યાણક અને દીક્ષા કલ્યાણકની સિદ્ધાંત મહોદધિ ૫૦ પુ. આચાર્યદેવશ્રી વિજય પ્રેમસુરીશ્વરજી મ.| સા ની જન્મ કુમિ પિન્ડવાડામાં તેમના અંતીમ શીષ્યરત્ન, પ્રવચન
ભવ્ય આરાધના લગભગ ૯૦ ઉપરાંત તપસ્વીઓએ કરી હતી. જેમાં
લગભગ ૬૦ તપસ્વીએ સાબરમતીથી અત્રે પધાર્યા હો. નિત્યદિન પ્રભાવક વિદ્વાન મુનિરાજશ્રી કુલચંદ્રવિજયજી મ. સા... ને ગણિ
ભક્તામર સ્તોત્ર, સ્નાત્રપુજા, પંચકલ્યાણકપુજા તથા દિક્ષાકલ્યાણકને પદવી તથા ભર ઉજમણાસહ જિનેન્દ્રભકિત મહોત્સવ તારીખ
ભવ્ય વરઘોડો, પાલખી, બેન્ડ સાથે વિશાળ ભાવિકોની હાજરી દ્વારા ૨૨-૧-૮૯ના રોજ પુ. આ. શ્રી વિજયજિતેન્દ્રસુરીશ્વરજી મ. સા.
નીકળે. અત્રે દેરાસરમાં રોજ આંગી, રાત્રે ભાવના, વવંદન તથા આદિ ઠા. ૧૨ : શુભ નિશ્રામાં વિવિધ ઉજમણા, પુજને, સ્વામિ
જાપ વગેરે સુંદર આરાધનાઓ થઈ હતી, વાત્સલ્યો અને નેકવિધ કાર્યક્રમ-જિનેન્દ્રભક્તિ મહોત્સવ દ્વારા ઉજવાયો.
તપસ્વીઓને અત્તરવાયણ તથા અઠ્ઠમતપના પારણા શ્રી ભબુતમલ પુજ્ય મુનિરાજશ્રી, કુલચંદ્રવિજયજી મ. સાવને જન્મ પિન્ડવાડા શહેરમાં થયેલ. ભરયુવાનીએ અઢળક સંપત્તિ અને વિશાળ પરિવારને
અચલદાસજી સંઘવી (લુણસાવાળા) તરફથી ખુબ જ સક્તિભાવપૂર્વક
કરવામાં આવેલ, પ્રભાવના આદિ સુંદર થયેલ. • ત્યાગ કરી ચાત્ર માર્ગને ગ્રહણ કરી પુજ્ય ગુરૂદેવ પાસે એક વર્ષ સુધી પ્રારંભીક અભ્યાસ કર્યો. પુ. ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ બાદ આગમ | દિવાકર પુ. આચાર્યશ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં રહીને અધ્યયન કર્યું. લગભગ ૧૦ વર્ષ સુધી પુની આજ્ઞામાં રહી
અમદાવાદથી શ્રી સિદ્ધગિરિરાજને સ્વતંત્ર ચાતુમ મ તથા વિશેષ કાળ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાં શાસન પ્રભાવના અનેકવિધ કાર્યો કર્યા. જેમાં " છરી પાલિત સંઘ
છરીપાલીત યાત્રા સંઘ પિન્ડવાડા-પાલીતાણા તેમજ અમદાવાદ યાત્રા સંઘની આજે પણ લેક અનુમોદન કરે છે, એવા મુનિરાજશ્રીને ગણિપદ પ્રદાનની આજ્ઞા
ભાવનગર જીલ્લાના ઘારીભાઈએ જે અમદાવાદ વસવાટ કરી આવવાથી અમારા આનંદમાં વિશેષ વધારે થયો હતો.
રહેલ છે. તેઓશ્રીની મંગળ ભાવનાથી શ્રી પાર્શ્વ જૈન મિત્ર મંડળ, શ્રીમતી રાજ ઘેલાણીને પી. એચ.ડી. ની પદવી | નિલમ એપાર્ટમેન્ટસ, આંબાવાડી, અમદાવાદના ઉપક્રમે પૂજ્ય પં.
શ્રીમતી રાજ અજિત ઘેલાણી (ક. સરોજ લાભચંદ મેઘાણી) | શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ, આદિની નિશ્રામાં પિષ વદ-૨ ના શ્રી ધી સ્પેશ્યલ સ્ટ્રિબ્યુશન ઓફ જૈનિઝમ ટુ ઈન્ડીઅન ફિલેકી” | સિદ્ધગિરિરાજ સુધીને ઘોઘારી જ્ઞાતિના ઈતિહાસમાં પ્રથમ જ એ વિષય પર સંશોધનાત્મક મહા નિબંધ લખવા બદલ મુંબઈ યુનિ.| વાર યાત્રા સંઘનું પ્રયાણ થતાં સંઘપતી એનું બહુમાન કરવાને એક વર્સિટી તરફથી ડીસેમ્બર ૧૯૮૮માં પી. એચ. ડી. ની પદવી એનાયત | સમારંભ ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી અરવિંદભાઈ રઘવી, માનકરવામાં આવે છે. તેઓએ એમ. એ. એપ્રિલ ૧૯૭૦માં ફિલોસોફી | નીય શ્રી બાબુભાઈ વાસણવાળા તથા જૈન સંઘના અગ્રગણ્ય શ્રેણિવર્ય અને સાયકોલોજી વિષયો સાથે કાવન્સ કોલેજમાંથી કરેલ, જેમાં તેઓ | શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની હાજરીમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસની ઉત્તિર્ણ થયેલ. ઉપરોક્ત મહાનિબંધ તેમણે મુંબઈની એલિફન્સ્ટન | ભાવના સાથે યોજાયેલ. કોલેજના નિવૃત પ્રા. દિનુભાઈ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર
આ નવયુવાન સંઘપતીઓ દ્વારા શ્રી સંઘના ભારે સુંદર આયેકરેલ છે. આ હાનિબંધમાં તેઓએ જૈનદર્શનના પ્રત્યેક આગવા | જન સાથે અમદાવાદથી પ્રયાણ થતાં સરખેજ, નાના છારા, બદરખા, સિદ્ધાંત પર કાશ પાડી તે સર્વને ભારતીય વડદર્શનના સિદ્ધાંત
ભારતીય પડદશ નના સિદ્ધાંતો | કલીકુ ડ, કઠ, ગુંદી, ફેદરા, ખડોળ, ધંધુકા, બરવાળા ગેરે સ્થાનમાં તેમજ બૌદ્ધ ધીના સિદ્ધાંતે સાથે તુલનાત્મક અભ્યાસ રજુ કર્યા છે ! ભારે ભવ્ય રીતે સાયા સાથે પ્રવેશ થયેલ, બાદ મુળધરાઈ, વલભીપુર, જેમાં જૈન પ્રતિપાદિત સિદ્ધાંતની વિશિષ્ટતા, તાર્કિકતા અને મૌલિ- | ઘાંઘલી, શિહોર, પીપરલા (કીર્તિધામ), મોખડકા થઈ પાલીતાણા તા. કતા દર્શાવવા માસ કર્યો છે.
૮-૨-૮૯ ના ભવ્ય પ્રવેશ કરશે. આ સંઘની એ એક વિશેષતા ભાઈન્ડર ઈસ્ટ)માં પ્રતિષ્ઠા :- પૂજ્ય પંન્યાસશ્રી યશોવિજયજી | જણાશે કે તેમાં એક પાલીતાણાના વતની જ પાલીતાણામાં સંઘ લઈ મ. સા. આ ઠાણની શુભ નિશ્રામાં સાવરકુંડલા નિવાસી શ્રીમતી |
૨ાવી રહેલ હોઈ સ્થાનીક લોકોમાં પણ ભારે પ્રવેશ ઉત્સવ ઉજવવાની રંભાલક્ષમી હિંમતલાલ મેહનલાલ દોશીના વરદ હસ્તે ભગવતીશ્રી| વિચારણા–તૈયારી શરૂ થયેલ છે. સંઘ ભાળ મહા સુદ-૫ ના યોજાનાર છે. પદ્માવતી દેવીની પ્રતિષ્ઠા તા. ૧૮-૧-૮૯ના રોજ શ્રી શંખેશ્વર પાર્શ્વન | નાથ જૈન દેરાસર ભક્તિભાવપુર્વક ઉજવાઈ.
*
*
*
મેં અનેક ભૂલ કરી છે, પણ “મેં એક પણ ભૂલ કરી નથી” એ માન્યતામાં હ’ રહ્યો છું, એ મારી મોટામાં મોટી ભૂલ છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ૦૦૦ કww»
ક ચ્છ