________________
પર પધારો!
૩૫
તા. ૬-૧૦-૧૯૮૯ માણા-શ્રી યશોવિજયજી જન પાઠશાળા | પ્રમુખપદે તા ૨૮-૯-૮૯ત્ના રોજ યોજવામાં આવ્યો હતે.
મહેર ણા શહેરમાં ૯૧ વર્ષથી ચાલતી શેઠશ્રી વેણીચંદ| તેમાં રૂા. ૧૨૩૩૪નો ચેક વિદ્યાર્થી કમલેશકુમાર નરપતલાલને સરચંદ સ્થાપિત શ્રી યશોવિજયજી જૈન ધાર્મિક શિક્ષણ આપી | સંસ્થાના માનમંત્રીશ્રી બાબુલાલ જે. મહેતાએ અર્પણ કરેલ. જૈન પતિ તૈયાર કરવામાં આવે છે. આજ સુધીમાં ૧૯૭૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરેલ છે, જેમાં ૧૩૪ અભ્યાસીઓએ
રાધનપુર (બનાસકાંઠા) દીક્ષા ગ્રહણ કરેલ છે. જેમાંના પ્રથમ વિદ્યાર્થી શ્રી બુદ્ધિસાગર- - પરમશાસનપ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ, વાત્સલ્ય મહોદધિ સૂરીશ્વર મહારાજ છે.
પૂ૦ આ. ભ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પુનિત આ સ્થામાં રહેવા-જમવાની વ્યવસ્થા મફત અપાય છે, | આજ્ઞાથી અત્રે ચાતુર્માસાથે પધારેલા ૫૦ ૫૦ શ્રી કીર્તિસેનઅને કેસ પુરે કરનારને રૂા. ૬ હજારની ભેટ પણ અપાય છે. | વિજયજી મહારાજાદિ ઠાણુ-૩ તથા સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી ઉપરાંત ૨નક પ્રકારના નામે પણું અપાય છે. જ્યારે વ્યાકરણ, | મ૦ આદિ ઠાણું ૩૬ની પાવન નિશ્રામાં શ્રી પયષણા મહાપર્વમાં ન્યાયશાઅવગેરેનો અભ્યાસ કરનારને રૂા. ૫૦૦ સુધીની સ્કોલર-| તપશ્ચર્યાદિ સુદર થયેલ છે. નૂતન મુનિશ્રી યમરત્નવિજ્યજી શીપ અ ય છે. સાત વર્ષ સુધી સંસ્થામાં ૨હી કેસ તેમ જ ! મને ૫૩મી વર્ધમાનતપની ઓળી ઉપર સિદ્ધિ તપ ચાલુ છે. વ્યાકરણ.યાયશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરી પંડિત તરીકે મુબઈ | ઉપરોકત તપશ્ચર્યાદિ.... નિમિત્તે ભા.વ. ૧૦થી શાંતિસ્નાત્રાદિ જતા બે વિદ્યાર્થીઓના વિદાય સમારંભ પંડિત શ્રી પુખરાજજીના | પંચાન્તિકા જિનભકિત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ. પ્રકારના કાણા 111111111111111 શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ
જરૂર પધારે ! ! ખલીપ નિર્માણ યોજનાની પણથંભી આવેચ
વિજ્ઞાન અને અધ્યાત્મનો સુમેળ સાધી જૈનવ અને હિન્દુત્વનું સંરક્ષણ કરતી આ વિશાળ માં ચાલી રહેલ કાર્યોની રૂપરેખા :
પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવશ્રીના શિષ્યરત્ન પૂ૦ ૫૦ શ્રી અશોકસાગરજી મસા. ના માર્ગદર્શન નીચે ચાલી ઝડપી કાર્યો........ (૧) જબઢીપ જૈન દેરાસરના તમામ કાર્યોને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા એડી રે. (૨) બે સૂર્યના પરિભ્રમણ દ્વારા ભારત-અમેરિકા આદિ દેશમાં થતાં સૂર્યોદયની વધઘટનું પ્રેકટીકલ યત્ર હમણાં જ ને તૈયાર થઈ ગયું છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનું પ્રત્યક્ષ દર્શન થાય છે. ર) અધ્યાત્મ યોગી ૫. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સાના શ્રી નવકાર મહામંત્રના પટેલ વિ, ને કે ર્માગ કરી
સુરક્ષિત કરવા શ્રી નવકાર મંદિરનું આયોજન.. જેનું ખાતમુહૂત શ્રાવણ વદ ૩ના મંગલ દિવસે થયેલ છે, (૪) વિશાળ અને ભવ્ય આરાધના ભવનનું નિર્માણ ચાલું છે. (પ) પ્રકાશિત થયેલ પુસ્તકનું ઝડપી વેચાણ-નવા પુસ્તકોનું પ્રકાશન અને પુન: પ્રકાશનનું કાર્ય હાથ ધરાયેલ છે. () જ બદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વોલ કરવાનું કાર્ય પૂર્ણ થયું છે. (૭) આકર્ષક કપના વિમોચન સાથે ગામેગામ તેના વેચાણનું આયોજન...
આ સુંદર આયોજન ઝડપથી મૂર્તિમંત બને તે માટે ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યાં છે. પૂજ્યપાદ પંન્યા. જી ગુરુદેવશ્રી પ્રેરણાથી આરંભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સવે" સંઘ-વ્યક્તિઓને સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર વિનંતી, દશેરાથી ઉપધાન તપ તથા કા. સુ ૧૫ થી નવાણુને પ્રારંભ થશે.
લિ. શ્રી વર્ધમાન જન પેઢી-પાલીતાણા
( – પુછપરછ અને પરિચય માટે – પંન્યાસશ્રી અશોકસાગરજી મ૦ સાહ, જંબુદ્વીપ જૈન પેઢી, પાલીતાણા-૩૬૪ર૭૦ જતા AaaARARARARA at aaaaaaa Jayatiા શિકા
魏强球球球球球跟斑斑球球球球热盛海球源源嫁康環球來瞭瞭球源源遠都