________________
૪૧૮]
તા. ૨૪–૧૧–૧૯૮૯
જૈન
શેઠ આક. પેઢીના કર્મચારી-પૂજારી દ્વારા તા. ૧૦થી ૧૫ની પ્રતિક હડતાલ સમયે શ્રમણ સ ંમેલનના જિનપૂજા અંગે શ્રાવકાને માર્ગદર્શનના ઠરાવની સાર્થકતા રાખવા માટે પૂજારીને લઈ આવ્યા. આ રીતિ ખરાર નથી. ખરી રીતે આપણે એકલા હતા અને આધાર સ્થંભ પે આપણને ભગવાનની જરૂર હતી. માટે આપણે ભગવાન પધરાવ્યા છે.
રાજનગર અમદાવાદમાં સ. ૨૦૪૪માં જે શ્રમણ સમેલન મળેલ તે સમયે પૂજ્ય ગુરૂદેવાએ જે માદક ઠરાવ કરેલ તે વર્તમાન સ્થિતિમાં શ્રી સંઘને મા'દ'કને પ્રેરક બળ આપનાર હાઈ સકલવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ જાગૃત થાય... આ ઠરાવની સમવ્રુતી આપતું પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કારસૂરીશ્વ છ મ॰ નું સ્પષ્ટતા કરતું પ્રવચન ઠરાવ, સાથે. ઠરાવ−૧૭ જિનપૂજા અગે શ્રાવકને માર્ગદર્શન
જશાસનમાં પરમાત્માની ભક્તિ એ ઉત્કૃષ્ટ આરાધનાનું અંગ છે. જિનેશ્વરદેવની દ્રવ્ય અને ભાવપૂજા એ શ્રાવકાનું મુખ્ય કર્તવ્ય છે; અને શ્રાવકાએ એ રીતે પરમાત્માની હંમેશા પૂજા કરવી જોઇએ.
મદિરની પાસેના ફ્લેટ હેાય તેા તેના ભાવ પા! વધ્યા વિના રહેતા નથી. આના અથ એ છે કે આપણને ભગવા વિના ચાલતું નથી. એક બાજુ તમને બધાને એમ થાય છે; અમે જ્યાં હાઈ એ ત્યાં ભગવાન જોઇએ જ, બીજી બાજુ તમે કાજે ભક્તિમાં મળે છે. અરે! જે મદિરની અદરે પૂજા કરનાર ઘણા હોય ત્યાં કાચા છે, તેથી કરીને ભગવાન પૂજારીને સોંપા ગયેલા જોવા પરમાત્માની અંગપૂજા પણ નાકરો જ કરે છે,
|
રહી
હાલ આ પૂજાનું કાર્ય નાકરને સોંપાઇ ગયું છે. જેથી અનેક પ્રકારે ઘેાર આશાતના થઇ છે. જે ાણીને તથા જોઇને હૈયું કપે છે. તેથી શ્રમ સમેલન ઠરાવ કરે છે કે, શ્રાવકોએ પરમાત્માની અગજા પૂજાતે જ કરવી, પણ નાકરો પાસે કરાવી નિહ.
નોકરાને અગ પૂજા સે।પતા પહેલાં આજે ઇંડા ભાવિના વિચાર કરો, કાલે આપણે એ સ્થિતિમાં આવશુ કે એક વખત આ લેાકાના યુનીયને થશે અને પછી ભગવાનની ગમે તેવી જો કોઈ વખત પ્રયત્ન કરવા ગયા અને કાઇની ઉપર પણ તમે આશાતનાને પણ તમે ટાળી શકશે નહીં, આશાતના ટાળવાના કેસ કર્યાં તે બધી જગ્યાએ એક સાથે તાળા મારવાની પ્રવૃત્તિ થશે. આ સ્થિતિમાં આપણા શ્રાવક સંધ કેવી મુસીબતમાં મૂકાશે તેની ચિંતા પણ શ્રમણ ભગવંતાએ કરી છે. સલને ભાવીના એધાણ પરખ્યા કે યુનીયના થશે તેા ભગવાનની ક્ષા પણ નહિં થાય. કેટલીક જગ્યાએ અમે આના અનુભવ પણ કર્યાં છે
જ્યાં શ્રાવકાની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અગ્રપૂજાથી સંતેાષ માનવેા.
પ્રતિમાના અંગ–ઉપાંગેાને સહેજપણ ધસારો ન પહોંચે તે પદ્ધતિથી પૂજા કરવી.
પરમાત્માની ભક્તિ અંગે ! પરમપૂજ્ય આચાર્ય દેવશ્રીની સ્પષ્ટતા : પરમાત્માની ભક્તિની વાત કરવી છે. આપણા શ્રાવકવગની સ્થિતિ એવી છે કે મદિરમાં રહેલા પરમાત્માની ભક્તિ માટે પાતે બીજાની સહાયતા લે છે. પહેલી વાત એ છે, મદિરમાં ભગવતા શ્ માટે? આપણે પરમાત્માની ભક્તિ કરવા માટે મૂર્તિ પધરાવીએ છીએ. મૂર્તિ પધરાવીને પછી ભગવાનને પૂજારીને ભળાવી દઇએ, તે, એમાં તા એવું થયું કે ભગવાન એકલા બેઠાં હતાં અને આપણે એમની આગળ એમની ખબર
એક જગ્યાએ પુજારીએ મદિરની અંદર વિષ્ઠ કરી. ખખર પડતા તેની પાસે તે સાફ કરાવી એ સિવાય એના કાઇ દડ કર્યો નહી, તેા પણુ એક સાથે પચીસે પચીસ દિરાના પુ ારીઓ હડતાલ કરતા શ્રાવકે પકડયો. હાથમાં મુઠ્ઠીમાં રહેલ રૂપિય. પણ પકડયા, ઉપર ઉતર્યાં. એ જ રીતે એક ઠેકાણે પુજારીને મંદરમાંથી ચારી પછી તેને ડિસમીસ કર્યાં, તેા બધા જ પુજારીઓ હડતાલ પાડી. અને છેવટે ચારને પાછા પૂજારી તરીકે રાખવા. ૫ યા. આ બધા દાખલાએ ઉપરથી આપણી સ્થિતિ આજે કયાં સુધી પહોંચી છે, તેના વિચાર કરજો,
આજે તીર્થ માં હજારા મૂર્તિ છે. આપણે વમાનમાં તેની રક્ષાના વિચાર ન કરીએ તેા કાલે નાકરા પરમાત્મા માટે આપણને બંદીવાન બનાવી દેશે. “અમે જેમ કહી કે તેમ તમે કરો' આવું પણ આપણને કહેશે અને ત્યારે તમારું કશુ જ નહી' ચાલે.
મરવુ તા છે જ, તેા મમતા રાખીને મરવા કરતાં ક્ષમતા રાખીને કાં ન મરવુ....?