Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
૪૩૨
તા. ૧-૧૨-૧૯૮૯
મૈં બઇ-પ્રા નાસમાજના આંગણે... મીની સૌરાષ્ટ્રકેશરી ૫. શ્રી યશેાવિજયજી મ૦ સાના યશસ્વી ચાતુર્માસના આવસ્મરણીય... યાગાર આરાધનાદિ અનુષ્ઠાન...
|
અધ્યાત્મયાગી યાગનિષ્ઠ છુ. આ. શ્રી કેશરસૂરીશ્વરજી મ સાના પથ્થર શાંતમૂર્તિ પુ. આ. શ્રી ચંદ્રસૂરીશ્વરજી મ॰ સા॰ ના શિષ્યરતા સૌરાષ્ટ્ર કેશરી પુ. આ. શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મ૦ સાન વિદ્વાન શિષ્યરત્ન જોશીલા પ્રવચનકાર પ્. શ્રી યશોવિજય મ૦ સા॰ તથા તેમના શિષ્યરત્ન પુ. મુનિશ્રી દિવ્યયશવિનાયજી, પુ॰ સુયશવિજયજી મ॰ આદિ ઠાણા-૩ તથા વિષી સાત મજુલાશ્રીજીના શિષ્યા સા॰ મધુકાન્તાશ્રીજી તથા સા મધુલતાશ્રીજી આદિ ઠાણા-૧૩ ચાતુર્માસાથે` પધાર્યા. તે દિનથી શ્રીઃ 'ઘમાં આરાધનાનુ ઉલ્લાસભર્યું વાતાવરણ જામ્યુ છે. પુજયશ્રીના ઉપદેશમાલા મંથના દૈનિક પ્રવચનથી તથા દર રવિ
વારના
જા પર પ્રવચનેથી.... સે'કડાના અંતરમાં સમ્યક્ત્યની સ્થાપના થતી હતી. પ્રતિ રવિવારે સામુદાયિક આરાધનાના અનુજાના થયા હતા... જેમાં સામુહિક ગહુલી સ્પર્ધા તથા સામુહિક આરતી ૫નું આયેાજન અવિસ્મરણીય રહેશે...
|
૫. શ્રી યશેાવિજયજી મ૦ સા૦ ના મંગલ આશીર્વાદ... પ્રેરણાથી પદ્મષણ પના પ્રારંભ પહેલાં જ વિદૂષી સા॰ વીરસેનાશ્રીજી નવકારમ’ત્રની અખડ આરાધનારૂપ ૬૮...૬૮ ઉપવાસ જેવી દીર્ઘ તપશ્ચર્યાના પ્રારંભ કરી ચૂકયા હતા.... જેના આલઅનથી શ્રી ! ઘમાં અભૂતપૂ " તપશ્ચર્યાના વિક્રમ સાથે, મેાક્ષ દક તપ તથા સમેાવસરણુ તપના સામુહિક તપમાં... ૧૩૦ ભાગ્યશાલીચા જોડાયા હતા.... શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જૈન વે. સુધના સચિ કા કરા શ્રી પુષ્પસેનભાઈ, જવાહરભાઈ, વિક્રમભાઇ, અમૃતભાઇ, વિદ્યાબેન અને વસુબેન આદિની અપૂર્વ ભક્તિવિશિષ્ટ પ્રેરણા સહુની તપક્તિને બિરદાવતી હતી. પર્યુષણ પના સાહિક વરઘોડા સહુના મનને રંજન કરાવે તેવા હતા. પરમાત્માની સુંદર મૂર્તિથી સુસજજ ચાંદીના રથ તથા તપસ્વીઆની ભાવનાને સાકાર કરતી.... ર‘ગબેર’ગી બગીઓ... ગાડી ઘેાડાઓ આર્દ્ર તથા વિભૂષીત વેશભૂષામાં સુસજ્જ થયેલા એન્ડવાજાની સુરાવલીના મધુર નાદા તથા ચતુર્વિધ સ`ઘની હારમાળાથી પ્રાથના સમાજના રેડ પણુ સાંકડા બની ગયા હતા.
મીની આરાષ્ટ્રકેશરીનુ* બિરૂદ પામેલા પં. શ્રી યશેાવિજયજી મ૦ સાનું આ ચાતુર્માસ ... પ્રાર્થના સમાજના શ્રીસ'ઘ માટે ચિર : મરણીય બની રહેશે,
-BUDOUC
આપ સ્વીકારો પુણ્ય....આચાય પદ.... ભાવભર્યું આમંત્રણ
ચંદજી) મહારાજશ્રીના પરીવારના પરમ ચેાગનિષ્ઠ આચાય દેવશ્રી તપાગચ્છાધીરાજ પરમ પુજય શ્રી મુક્તિવિય૭ ( મૂળવિજયકેશરસૂરીશ્વરજી મ૦ના શિષ્યરત્ન આધ્યાત્મયાગી આચાય - દેવશ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મના શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેશરી આચાયશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ૦ના શષ્યરત્ન મધુર પદવી બૃહદ્ મુ ંબઇ આદી અનેક શ્રીસ ધાની વિન તીથી વત માન વ્યાખ્યાતા પુજ્ય પંન્યાસશ્રીયોવિજયજી મ ની આચાય સમુદાય ગચ્છાધીપતિ પરમ પુજ્ય આચાર્ય દેવ શ્રી હેમપ્રભસૂરીવિજયધમ સૂરીશ્વરજી મહારાજના સમુદાયના શાવધાની પ.પુ. શ્વરજી મ૰ની અનુમતિથી પરમ પુજ્ય યુવિાક આચાય દેવશ્રી આચાર્ય દેવશ્રી વિજયજયાન દસૂરીશ્વ∞ મસાના વરદ્ હસ્તે અનેક પરમ પુજ્ય આચાર્યં ભગવતા આદિ મુનિવૃંદની ઉપસ્થીતિમાં ખુબજ આન’દ ઉલ્લાસભર્યું વાતાવરણમાં જયનાદેાની ઉર્દૂઘાષણાએ સાથે માગશર સુદ ૫ તા. ૩-૧૨-૮ના પવિત્ર દિવસે નમસ્કાર મંત્રના ત્રીજા પદે-નમા આયરિયાણું પડે..... આચાય પદે વિભૂષિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા મુખઇ આદિ સંઘા પેાતાની સેવા–સાથ-સહકાર આપવા થનગની રહ્યા છે.
આચા પદ પ્રદાન પ્રસંગે કા, વ. ૧૩થી મા. સુ. ૬ સુધીનાં જિનેન્દ્રભક્તિ સ્વરૂપ માંગલીક કા ક્રમનું આયેાજ સહ મુંબઈના ધાર્મીક શિક્ષક-શિક્ષીકા બહેનેાનુ” બહુમાન, ગરીને અનુક’પાદાન, હોસ્પીટલેામાં ફ્રુટ વિતરણ, જીવ છોડાવવા, નામી હરીફાઇ નવકારમત્રને વિવિધ રીતે લખવાની સ્પર્ધાનું આજન થયેલ છે.
નિમંત્રક :
[જૈન
શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈનશ્વે. મૂ. (પ્રાથનાસમાજ)સ ધ ૧૮૬, રાજારામમેાહનરાય રોડ, પ્રાર્થનાસમાજ, સુઓંબઈ-૪૦૦ ૦૦૪
શતશ: વન્દન આચાર્યપદ
iwali ipl 23
000000000.......
કાઢે શું થવાનું છે, તેની ખબર નથી, માટે આજે જ જેટલી બને તેટલી દેવ, ગુરુ, ધર્મની આરાધના કરી લે,
******

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424