________________
તા. ૮-૧૨-૧૯૮૯
[જૈન સુવિહીત શિરોમણી પરમયોગી આગમ-વિશારદ પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મના અલૈકિક જીવનકવનનું રસપાન કરાવતી ને શ્રમણત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી “જૈન” પત્રના વાચક–રાહકો-ગ્રાહકોના જીવનને રાહબર બને તેવી જીવનકથા, જીવનપ્રસંગો પૂજ્ય પંચાસી શ્રી અશોકસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી..આલેખક : ગણી હેમચંદ્રસાગરજી.
પરમયોગી આગમવશારદ પૂજય ગુરુદેવશ્રી...
બાળ અ આમ કહ્યું એટલે પૂજ્યશ્રી આ બાળક તરફ મંજૂરી આપી જ દીધી છે. એટલે આને દીક્ષા તો આપવાની આકર્ષાયા અનેરૂડા રૂપાળા ને સુલક્ષણુ આ બાળકને એક જ , જ છે. પણ હજી એની ઉમર....?” નજરે નિહાળી એને હાથ પકડી પોતાની પાસે બે'યે....
કેમ કેટલી થઈ?” જરાય હિ ક કે મૂઝવણ વિના બાળક પૂજ્યશ્રીની પાસે હજી તે સાડા છ વર્ષનો જ છે” આવ્યો અને એ જ બેસી ગયો ખોળામાં ...ને પૂજ્યશ્રીની તે વાંધો શું છે? દીક્ષા આપવામાં શું નડે છે ?' દાઢી પંપાળતાએ બાળે....!
મારે તે સાહેબજી કશું ય નડતું નથી. શાસ્ત્ર ની આજ્ઞા મારા! મને દીકચા આપો ને... મારે આ આ| હેાય અને આપશ્રીની મરજી હોય ત્યારે હું તે ૨ જી .. જોઈએ... રે ઓ લઈને નાચવું છે... હે મા'રાજ! | બાલા એની બાને અને કરો નક્કી....' મારાથી દીકચા ન લેવાય?”
મણીબહેન આવ્યા... વિચારવિમર્શ થયા. પિતાના એકના | ને... જય માં બાળકની હડપચી હાથમાં લઈ પૂજ્યશ્રીએ એક ને કાળજાની કેર જેવા માસૂમ દીકરાને દેવાની વાત થતાં જણાવ્યું’... |
શરૂમાં તે કંઈ બોલી જ ન શકયાં... રોકવા છતાં કાયાં નહિ બેટા કેમ લેવાય ? જરૂર લેવાય... પિલા વજસ્વામી ને આંખથી આંસુ ટપક ટપક થવા લાગ્યા...ને પિ ને હાથે અને હેમચંદ્રા માય તે તારા કરતાંય નાના હતા. એમણે દીક્ષા | પાલવમાં ઝીલી રહ્યાં. લીધી તે તાર કી કેમ ના લેવાય? પણ તને ખબર છે? | પરંતુ પુત્ર આગમારકશ્રીની પ્રેરણા અને મુનિશ્રી ધર્મ
સાગરજીની સમજાવટથી મણીબેને સંમતિ આપી. અને નહી બે દીક્ષા...લીધા પછી તારાથી ગાડીમાં નહિ બેસાય.... ગમે | કર્યું કે શંખેશ્વર દાદાની દીક્ષા તિથિ એ જ અમૃતની દીક્ષા તિથિ. ત્યાં જવ. હીતે ય ઉઘાડા પગે જ ચાલવું પડે અને આ| વાત છેડી ફલાણી બાળદીક્ષા વિરોધનું વાવા ઝોળ ઊમટી બધા વાળને ચીને તેડવા પડે બોલ કરીશ?”
આવ્યું પણ સિંહ છાતી પુજ્ય આગમ દ્વારકશ્રી એમ મચક તમે બ ! ય એવું કરો છો?”
આપે એ વાતમાં શા માલ?
કરી તૈયારી ને પહોંચ્યા દરબારમાં દાદા શંખેશ્વરના - “ તે....! ય કરીશ.. તમે કરો તે
જાણે સંસાર-સાગરને તારનારાં બે ય જહાજોને ભેટો થયો. હું ય કરીશ. હવે તે આપશે ને દીકચા?
અમૃતનો અરૂણદય અને પુજન શ્રીએ બાળકને માપી લીધે..અને કહ્યું... જિનપિડિમા....દાદા શંખેશ્વરની. ....તારી બાપા મરાજને તેડી લાવ!'
જિન આગમ પુ. આગમોદ્ધારકશ્રી સ્વયં. અને અમ દેડતે ગયો મુનિ ધર્મ સાગરજી પાસે અને પુત્રી સાથે ૫૦ મુનિશ્રી ચન્દ્રસાગરજી મ, મસાગરજી પકડીને લઈ ચાવ્યો પુજયશ્રી પાસે....!પુજ્યશ્રી ધર્મસાગરજીનેકહ્યુ | મ૦ બાલમુનિ પુત્ર મહોદયસાગરજી મ. અને તે સિવાય બીજા કે “આ છાક શ કહે છે ? કયારને ય દીક્ષા લીસા કહ્યા કરે થાડા મુનિરાજો....થોડા સાધવી મહારાજ થોડા 8 વકે અને છે અને છેક છે તે બડે સુલક્ષણે. તે તમારે અને એની | મણીબહેન વગેરે થોડી શ્રાવિકાઓ... બાનો શું વિરાર છે ?
| ચતુર્વિધ-સંઘની હાજરીમાં દીક્ષા વિધિ આરંભાર અમત સામે જોઈને ધર્મ સાગરજી સહેજ હસ્યા અને બોલ્યા.. પેલા નાનકડા અમૃતને તે મઝા આવી ગઈ, એ. તે મરક સાહેબ! મેં તે નક્કી કરીને જ દીક્ષા લીધી છે. કે આખા મરક મરક્યા કરે ને હોંશે હોંશે ક્રિયા કરતે... પરિવારને આ માર્ગ દેવો અને એ માટે એની બાએ પણ અને જ્યાં પૂજ્યશ્રીએ અમૃતના હાથમાં એ દીધે.. ત્યારે તે