________________
R0ed G. BV, No ga
JAIN OFFICE + P. Box No. 175 BHAVNAGAR-264001 (Gujarat) TeleO, C/o, 29919 R.C/o. 25869
571
ပြာ
‘જૈન’ વર્ષ ૮૬ અંક-૪૭
સ્વ. તંત્રી : ગુલાબચંદ્ન દેવચંદ્ર શેઠ
તંત્રી. મુદ્રક-પ્રકાશક-માલીક : ગુલાબચંદ શેઠ
મહેજ
જૈન આફિસ, પે .એ. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર.
ચતુર્વિધ સંઘ--સંમેલન
જાહેરાત એક પેજના : રૂા. ૭૦૦/વર્ષિક લવાજમ : રૂા. ૫૦/માન સભ્ય ફી રૂા. ૫૦૧/
વિર સં ૨૫૧૬ : વિ સં. ૨૦૪૬ માગસર વદ તા. ૧૫ ડીસેમ્બર ૧૯૮૯ શુક્રવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટ ) દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧.
વર્તમાનમાં ટલાક વખતથી મન- ભેદ કે મત-ભેદના કારણે દેવ દ્રવ્ય, દીક્ષા, ક્રીયા મેદ, તિથિ આરાધના, સાધારણખાતા આદિ અનેક પ્રષ્ન જુની પરપરાને માનવા-મનાવવા કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ચિારકો દ્વારા અલગ અલગ માર્ગદર્શન મળતું હાય છે. તેથી ખવાદ ને વિક્ષેપ વધતા જાય છે, અને ત્યારે સમવધર્મ પ્રમાણે જૈન ધર્મના આચરનારા નબળા, દુ:ખી અને લાચાર વગ ની ઊપેક્ષા-અવહેલના વધતી જાય છે. ત્યારે ચતુર્વિધ–સઘના યોગક્ષેમ માટે સગ્રાહ્ય સમાધાન કે જે
તે
પ્રષ્નાના નિકાલન જરૂરીયાત સત્ર વર્તાય છે,
કે
આ દિશામાં છુટાછવાયા નાના-નાના પ્રયત્ના થતા રહે છે, પણ તેમાં વિચારની વિશાળતા કે શાસનની દાઝ જોવા-જાણવા મળતી નથી, ા માટે ભારત જૈન મહામ`ડળ, કોન્ફરન્સ મુનિ સ’મેલના ારા કે પરિષદો દ્વારા જે પ્રયત્ના થયેલ છે તે મનભેદને ભેદી 4.કેલ નથી. મતભેદને વધારે વિકરાળ બનાવેલ છે. અને તેમાં યેલા નિણુ ચાને કાઈ એ વરાધ કર્યા કે કોઇએ તેના અમલ માટે ના આગ્રહુ સેબ્યા નથી તેથી જૈન ધર્મ દિન પ્રતિદિન વામણા થતા જાય છે.
જૈન ધર્મનુ અતિમ ધ્યેય મેાક્ષની પ્રાપ્તિ છે, ને તે માટે સમતા, સયમ, અહિંસા, મૈત્રી, કરૂણા, અપરિગ્રહ અનેકાન્ત
}
આવી કપરી પરિસ્થિતિમાં એકલુ શ્રમણ સમેત અથવા એક શ્રાવક સ"મેલન કઇ પણ કરે તા તે સરાહ્ય કામ વાદ જેવા મહાદુલા સિદ્ધાંતા આપી વિશ્વમૈત્રી જીવન પ્રત્યેની થાય તેમ નથી. માટે શ્વેતામ્બર મૂર્તિપૂજક ચતુ ધ સઘ વવાની જણાવેલ છે. જે આપણી પરપરા અને ધ શાસ્ત્રાને સંમેલન મળી દરેક પ્રષ્ના વિચાર-વિનીમય કરી નિણ ય કરે તે
આધારે પ્રતિત થાય છે.
ઇચ્છવા ચેાગ્ય છે.
વિચાર ભેદ તેા હંમેશા જગતમાં કાયમ રહેવાના છે તેથી ો પરસ્પર લડાઈ કરવામાં કે ઉતારી પાડવા ને તેણે કરેલ કાર્યોના વિરોધ કરવામાં આવે તા તે સમાજ-ધર્મ કદી પણ લી શકે નહી. તેમજ જગત માટે આદર્શ ધર્મ-આદર્શ શ્રમણનું અવમુલ્યન અને અધઃપતન આજે જે દેખાય છે તે ભવિષ્યમાં બીહા મધ્ય અને અસ્વિકૃત બની રહેશે. તેની આગમચેતી તે પણ ચતુર્વિધ જૈન સધનું સમેલન આવશ્યક છે. અને તેના નીચા ચતુર્વિધ સ`ઘના દરેક અગાને સ્વિકાય ને ફરજીયાત બની રહે તે જરૂરી છે.
આ માટે અનેકા અનેક પ્રશ્નનેા-પ્રતિપ્રષ્ના ઉદ્ભવે છે પણ આપણે જો આ સંમેલન મળે તેવું ઇચ્છતા હોઈએ તે તે દિશામાં સવે' મુક્તમને વિચાર કરે, તેના પ્રત્યે શુભેા દાખવે, આ સમેલન કોણ લાવે અને તેમાં બધા ભાગ લે તે વિચારવા જેવું છે. છતાં અમારા મત મુજબ અમદાવાદ તેની આગેવાની લે, અને તે આપણી અખીલ ભારતનું પ્રતિનિધિત્વ ધરાવતી
( અનુસધાન પાના નં. ૪૫૨ ઉપર )