________________
જિન].
——
તા. ૮-૧૨-૧૯૮૯
૪૪૩
——અહીં આપણાં મનમાં તરત જ પ્રશ્ન ઊઠે છે કે “ આવું શી ફરવાનો રાબંધ પ્રકટ કરે છે અને શિક્ષક, ગુરુ વગેરે શબ્દો રીતે બને ?' વિષ્ણુ અને હેમ કાંઈ જુદા નથી કે સુવર્ણથી વિદ્યાનો સંબંધ પ્રકટ કરે છે, તેમ સાધમિક શખ ધર્મને અલંકૃત કન્યા ડેમનાં અલંકારોથી વર્જિત હોય? વળી કન્યા સંબંધ પ્રકટ કરે છે. એટલે આપણે કેઈને સાધર્મિક કહીએ તે વિધવા ત્યારે જ થાય કે જ્યારે તેને પતિ મૃત્યુ પામે, પછી તે એને અર્થ એટલે કે તે પણ આપણુ જેવા જ ધર્મનું પાલન ઘરમાં બેઠે રૂચે શી રીતે ?'
કરનાર આપણે એક સંબંધી છે. અહીં ભાષાવિશારદે અર્થને નિર્ણય આ રીતે કરી આપે છે. વાત્સલ્ય એટલે હાર્દિકે પ્રેમ, ઉત્તમ પ્રકારનો અને બાળકને એક કન્યા સુવર્ણથી અલંકૃત છે, એટલે સારા વર્ણવાળી છે. જઈ માતાને જે ભાવ લાગણી સકુરે છે, તે વાત્સલ્ય કહેવાય. સુંદર છે, પરંતુ તેણે તેમનાં એટલે કનકનાં આભૂષણે પહેરેલાં જ્યારે સાધમિકને જોઈ આપણાં હૃદયમાં આવો જ ભાતું કે આવી નથી, ઘણી ગરીબ કન્યાઓ કનકના આભૂષણે કયાં પહેરે છે? જ લાગણી ઉત્પન્ન થાય, ત્યારે "સાધર્મિકવાત્સલ્ય પ્રકટમ' ગણાય. તેઓ ચાંદી, કાંપા કે જસત વગેરેના આભૂષણોથી પોતાના શરીરને | બાળક સ્વભાવનું વિચિત્ર હોય કે ખેડ-ખાંપણ ળ હોય શણગારે છે. હવે આ કન્યા વિધવા થઈ, એટલે વિવિધ પતિવાળી ! છતાં માતાને તેના પ્રત્યેને ભાવ બદલાતા નથી અને જે તેનાં થઈ અર્થાત્ વ્યાં મચારિણી બની, એટલે તેને પતિ ઘરમાં બેઠો ! વાત્સલ્યનું સાચું પ્રમાણ છે. એજ ઉસ્થિતિ અહીં જ હોવી રૂએ છે, શક-રાતાપ કરે છે.”
ઘટે. તાત્પર્ય કે સાધર્મિકને ગમે તેવી કપરી કે કઢંગી હાલતમાં આ રીતે સાદ મિકનો અર્થ “સમાન ધર્મ પાળનાર’ સિદ્ધ થયો. | જોયા છતાં તેના પ્રત્યે ધૃણા કે તિરસ્કાર ન થાય. પણ શુદ્ધ
જેમ માતા, પિતા, ભાઈ, ભગિની વગેરે શબ્દો કટુંબનો | સ્નેહનો ઝરો વહેતે રહે, ત્યારે જ સાચા અર્થમાં પ્રાથમિકસંબંધ પ્રકટ કરે છે, મિત્ર, સુહ૬ વગેરે શબ્દો સાથે હરવા– ' વાત્સલ્ય ઉત્પન્ન થયું ગણાય. જાણવા જ્ઞાાાાાાજિક
કારણ પધારો! શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ
જરૂર પધારો! !
માન ધર્મ પાળનાર અને પર
થતા ભાવારી: રિ
જંબુદ્વીપ નિર્માણ યોજનાની ઘણથી આગેકુચ -
强强翠翠斑根源城础从总斑跟以根孫孫孫孫孫跟療凝聚源源
વિજ્ઞાન અને અધ્યાત્મને સુમેળ સાધી જૈનત્વ અને હિન્દુત્વનું સંરક્ષણ કરતી જનામાં ચાલી રહેલાં કાર્યોની રૂપરેખા:- પૂજ્યપાદ ગુરુદેવશ્રી અભયસાગરજી મના શિષ્યરત્ન પૂ૦ પં શ્રી અશોકસાગરજી મસાના મામલે કાલી ન રહેલ ઝડપ કાર્યો....
(1) જબુદ્વીપ જૈન દેરાસરના તમામ કાર્યોને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા આઈ રે. (૨ બે સૂર્યના પરિભ્રમણ દ્વારા ભારત-અમેરિકા આદિ દેશમાં થતાં સૂર્યોદયની વધઘટનું પ્રેકટીકલ યંત્ર હમ જ
તૈયાર થઈ ગયું છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનું પ્રત્યક્ષ દર્શન થાય છે. (૩ અધ્યાત્મ યોગી પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મસાના શ્રી નવકાર મહામંત્રના પટો વિ. ને કેમીંગ કરી
સુરક્ષિત કરવા શ્રી નવકાર મંદિરનું આયોજન.. જેનું ખાતમુહૂત શ્રાવણ વદ ૩ના મંગલ દિવસે થયેલા છે.
વિશાળ અને ભવ્ય આરાધના ભવનનું નિર્માણ ચાલું છે. (૫) પ્રકાશિત થયેલ પુસ્તકનું ઝડપી વેચાણ-નવા પુસ્તકોનું પ્રકાશન અને પુનઃ પ્રકાશનનું કાર્ય હાથ ધરાયે છે. (૬) જંબુદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વોલ કરવાનું કાર્ય પૂર્ણ થયું છે. (૭) આકર્ષક કુપના વિમેચન સાથે ગામેગામ તેના વેચાણનું આયોજન.....
આ સુંદર આયેાજન ઝડપથી મૂર્તિમંત બને તે માટે ઘનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યાં છે. પૂજ્યપાદ પંન્યાસ શ દેવશ્રીની પ્રેરણાથી આરંભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સર્વે સંઘ-વ્યક્તિઓને સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર વિનતી,
| દશેથી ઉપધાન તપને પ્રારંભ થયેલ છે. તથા કા. સુ. ૧૫ થી નવાણુને પ્રારંભ થયેલ છે. - 5 વર્તમાન વિજ્ઞાન દ્વારા ભૂગોળ-ખગોળ અંગેના ઉભા થવા-પ્રશ્નો-શંકાઓના સમાધાન માટે લખો પૂ.પં.શ્રી અશોકસાગરજી મ. પાલીતાણ અથવા શ્રી જયેન્દ્રભાઈ આર. શાહ મુ.પો. કોસાડ (જી. : સુ)
લી. શ્રી વર્ધમાન જૈન પેઢી-પાલીતાણા પુછપરછ અને પરિચય માટે :- પંન્યાસશ્રી અશોકસાગરજી મસા, જંબુદ્વીપ જૈન પેઢી, પાલીતાણા-૩૮૪ર