Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 389
________________ Rood G. BV. No.eg JAIN OFFICE : P. Box No. 175 HAVNAGAR-364001 (Gujarat) Tele, 0. C/o. 29919 R.C/o. 2586$ WWNINIRANINIWWAMAN સમાચાર પેજના : રૂ. ૫૦/જાહેરાત એક પેજના : . ૭૦૦/ વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય ફી: રૂ. ૫૦/ ti NITY * - “જૈન” વર્ષ ૮૬ બિર ? સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ માગસર સુદ ૩ તંત્રી મુદ્રક-પ્રકાશક-માલીક : તા. ૧ ડીસેમ્બર ૧૯૮૯ શુ વાર મહેજ ગુલાબચંદ શેઠ મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિ-કી જૈન ઓફિસ, પ. . ૭૫, ધાણા પીઠ, ભાવનગર. || અંક-૪પ || - દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧. મૃત્યુની શાંતિમાં પોઢેલા ઓ... જૈન સમાજ તમારે જીવવું રાજકીય રીતે પલટાતા સત્તાના સૂત્રોમાં ભાગીદાર થવાની તાતી અરૂર લગભગ બે વર્ષની ગુલામી બાદ આપણો દેશ મુકત થયો | રહેલ છે. જેમાં આપણું અહિંસાના સિદ્ધાંતને આપી ઉચ્ચ ત્યારે આપણે સ્વાતંત્રને ઉત્સવ ઉજવ્યો. તે પહેલા ગુલામી | ભાવના પાળવાની હા છતાં ખાદ્ય પદાર્થોમાં હિંસક મશીની કાળ દરમ્યાન અને આઝાદી મેળવટે અનેક પ્રકારે ભેગપુર્વકનું | મેળવણી થઈ રહેલ છે. તેના ઉપર સરકાર દ્વારા કોઈપણ જાતના બલીદાન આપેલ છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. તેમાં ભારતવર્ષના પગલા ગંભીરતાથી લેવાયા નથી તેમજ આપણા ! તી પ્રથમ તિર્થ કર શ્રી આદિશ્વર ભગવાનના સુપુત્ર પ્રથમ શ્રી ભરત | સ્થાને ગુરુભગવંતે પ્રત્યે પણ દખલગીરી. ' અવહેલ છે અને મહારાજાથી માંડ વસ્તુપાળ, તેજપાળ અને કુમારપાળના નામોએ દુર્લક્ષ સેવાતુ રહેલ છે. ત્યારે રાજકીય ક્ષેત્રે જેને મ પ્રવેશ ઐતિહાસિક ભાગ ભજવેલ છે. કરી રહ્યો. આઝાદી પછી ભારતની આઠ-આઠ લોકસભા તથા વિધાન | વર્તમાન સમયમાં ભારતની નવમી લેકસભાની ચુંટ ૧ થતાં સભાઓનું સર્જી અને વિસર્જન થયું પણ તેમાં આપણું પ્રતિ- જે પરિણામે પ્રાપ્ત થઈ રહેલ છે તેમાં ભારતીય જનતા પક્ષનો નિધિત્વ ગણનાપા એ કદી જોવા મળેલ નથી. તેમ આપણી સંસ્કૃતિ- (ભા.જ.પ.) વિજય તે ભારતીય સંસ્કૃતિને અને આપ વિજય વિચારણાને આચ વાની વિરૂદ્ધ જ અને નાની-નાની લઘુમતી જણાય છે! તેના ચૂંટણી ઢંઢેરામાં કે પશ્ચિમની હક નથી કેમેને પોષવામાં આવતું રહેલ છે. જણાતી, ત્યારે હવે આપણે તે ભારતીય જનતા પક્ષ ત ક વળી વિશ્વભરમાં રાત્ર ભારતની ધરતી ઉપર જ આપણો જૈનધર્મ | રાજકારણમાં પ્રવેશવાની તાતી જરૂર છે. આ માટે હાનિર્ભય અને તેને માનના પાળનારા આપણા વસેલ છે. અને | [ પણે કહેવાની જરૂર છે કે અમે જેને હિન્દુ સંસ્કૃતિ સાથે રહી ભારતના અર્થકારણ માં આપાગુ ૩૫ ટકા ગદાન યોગદાન રહેલ | ખભે ખભા મીલાવી સાથ-સહકાર આપીશ. અl : છે તેમજ દરેક પ્રકારની દાન પ્રવૃત્તિમાં ૭૦ થી ૭૫ ટકા ફાળા | આપણું અસ્તિત્વ બની ૨હેશે, ને રામજન્મભૂમીની પ્રતિ કી. કાયમ માટે રહેલ છે. તે ફળે ધર્મના નામે, કેળવણીના નામે | માફક આપણા જિનમંદિર પણ મુકત કરાવીએ. સંસ્કૃતિના નામે રાજકીય પક્ષોને અપાતા ફાળામાં જૈનો કાયમ નવમી-નવી લેકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલ જૈન નેતર આગળ પડતા રહે૯ છે. પરંતુ જૈને રાજકારણમાં પ્રવેશેલ નથી. | વિજયી ઉમેદવારોને અમારા હાર્દિક અભિનંદનપક મિનામાં આપણી મુશ્કેલી અને પ્રશ્નો કદી કઈ વિચારતું નથી, અને 1 ભારતીય સંસ્કૃતિ અને ગુરુ પરંપરાનું ગૌરવ-ખમીર વીશક્તિ તેથી આપણા ધમ ના પાયાના સિદ્ધાંતો સ્થાને મુશ્કેલીમાં મુકાતા | સંપન્ન બની રહે તેવી શુભ ભાવના.

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424