SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Rood G. BV. No.eg JAIN OFFICE : P. Box No. 175 HAVNAGAR-364001 (Gujarat) Tele, 0. C/o. 29919 R.C/o. 2586$ WWNINIRANINIWWAMAN સમાચાર પેજના : રૂ. ૫૦/જાહેરાત એક પેજના : . ૭૦૦/ વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય ફી: રૂ. ૫૦/ ti NITY * - “જૈન” વર્ષ ૮૬ બિર ? સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ માગસર સુદ ૩ તંત્રી મુદ્રક-પ્રકાશક-માલીક : તા. ૧ ડીસેમ્બર ૧૯૮૯ શુ વાર મહેજ ગુલાબચંદ શેઠ મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિ-કી જૈન ઓફિસ, પ. . ૭૫, ધાણા પીઠ, ભાવનગર. || અંક-૪પ || - દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧. મૃત્યુની શાંતિમાં પોઢેલા ઓ... જૈન સમાજ તમારે જીવવું રાજકીય રીતે પલટાતા સત્તાના સૂત્રોમાં ભાગીદાર થવાની તાતી અરૂર લગભગ બે વર્ષની ગુલામી બાદ આપણો દેશ મુકત થયો | રહેલ છે. જેમાં આપણું અહિંસાના સિદ્ધાંતને આપી ઉચ્ચ ત્યારે આપણે સ્વાતંત્રને ઉત્સવ ઉજવ્યો. તે પહેલા ગુલામી | ભાવના પાળવાની હા છતાં ખાદ્ય પદાર્થોમાં હિંસક મશીની કાળ દરમ્યાન અને આઝાદી મેળવટે અનેક પ્રકારે ભેગપુર્વકનું | મેળવણી થઈ રહેલ છે. તેના ઉપર સરકાર દ્વારા કોઈપણ જાતના બલીદાન આપેલ છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. તેમાં ભારતવર્ષના પગલા ગંભીરતાથી લેવાયા નથી તેમજ આપણા ! તી પ્રથમ તિર્થ કર શ્રી આદિશ્વર ભગવાનના સુપુત્ર પ્રથમ શ્રી ભરત | સ્થાને ગુરુભગવંતે પ્રત્યે પણ દખલગીરી. ' અવહેલ છે અને મહારાજાથી માંડ વસ્તુપાળ, તેજપાળ અને કુમારપાળના નામોએ દુર્લક્ષ સેવાતુ રહેલ છે. ત્યારે રાજકીય ક્ષેત્રે જેને મ પ્રવેશ ઐતિહાસિક ભાગ ભજવેલ છે. કરી રહ્યો. આઝાદી પછી ભારતની આઠ-આઠ લોકસભા તથા વિધાન | વર્તમાન સમયમાં ભારતની નવમી લેકસભાની ચુંટ ૧ થતાં સભાઓનું સર્જી અને વિસર્જન થયું પણ તેમાં આપણું પ્રતિ- જે પરિણામે પ્રાપ્ત થઈ રહેલ છે તેમાં ભારતીય જનતા પક્ષનો નિધિત્વ ગણનાપા એ કદી જોવા મળેલ નથી. તેમ આપણી સંસ્કૃતિ- (ભા.જ.પ.) વિજય તે ભારતીય સંસ્કૃતિને અને આપ વિજય વિચારણાને આચ વાની વિરૂદ્ધ જ અને નાની-નાની લઘુમતી જણાય છે! તેના ચૂંટણી ઢંઢેરામાં કે પશ્ચિમની હક નથી કેમેને પોષવામાં આવતું રહેલ છે. જણાતી, ત્યારે હવે આપણે તે ભારતીય જનતા પક્ષ ત ક વળી વિશ્વભરમાં રાત્ર ભારતની ધરતી ઉપર જ આપણો જૈનધર્મ | રાજકારણમાં પ્રવેશવાની તાતી જરૂર છે. આ માટે હાનિર્ભય અને તેને માનના પાળનારા આપણા વસેલ છે. અને | [ પણે કહેવાની જરૂર છે કે અમે જેને હિન્દુ સંસ્કૃતિ સાથે રહી ભારતના અર્થકારણ માં આપાગુ ૩૫ ટકા ગદાન યોગદાન રહેલ | ખભે ખભા મીલાવી સાથ-સહકાર આપીશ. અl : છે તેમજ દરેક પ્રકારની દાન પ્રવૃત્તિમાં ૭૦ થી ૭૫ ટકા ફાળા | આપણું અસ્તિત્વ બની ૨હેશે, ને રામજન્મભૂમીની પ્રતિ કી. કાયમ માટે રહેલ છે. તે ફળે ધર્મના નામે, કેળવણીના નામે | માફક આપણા જિનમંદિર પણ મુકત કરાવીએ. સંસ્કૃતિના નામે રાજકીય પક્ષોને અપાતા ફાળામાં જૈનો કાયમ નવમી-નવી લેકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલ જૈન નેતર આગળ પડતા રહે૯ છે. પરંતુ જૈને રાજકારણમાં પ્રવેશેલ નથી. | વિજયી ઉમેદવારોને અમારા હાર્દિક અભિનંદનપક મિનામાં આપણી મુશ્કેલી અને પ્રશ્નો કદી કઈ વિચારતું નથી, અને 1 ભારતીય સંસ્કૃતિ અને ગુરુ પરંપરાનું ગૌરવ-ખમીર વીશક્તિ તેથી આપણા ધમ ના પાયાના સિદ્ધાંતો સ્થાને મુશ્કેલીમાં મુકાતા | સંપન્ન બની રહે તેવી શુભ ભાવના.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy