Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 387
________________ જૈન] ૪૧૯ પુજાનુ` રહસ્ય આ રીતે ભાષ્ય વગેરે શાસ્ત્રામાં સ્પષ્ટ મતાવ્યું છે. આ જ રીતે સ્નાત્રપૂજા સહિત ૧૭, ૨૧, ૧૦૮, વગેરે પ્રકારે પુજા કરવી તે સર્વોપચારી પુજા છે. શ્રી આનંદઘનજી મહારાજના સ્તવનમાં આ બધી પુજાએનુ સ્પષ્ટ વર્ણન લખેલુ છે. | આ ખ। વાતા વિચારીને શ્રમણ સમેલને ઠરાવ પાસ કર્યાં | છે. ઠરાવમાં કહ્યુ` છે કે કમસેકમ તમે એટલું કામ કરેા કે પરત્માની અંગપૂજા તે જાતે જ કરે. તમારા મદિરમાં એક ભગવાન હાય, પાંચ હાય, કે પચીસ હેાય અને પૂજા કરનારા એક | જગ્યાએ પીસ ભેગાં થાય અને એક ભગવાન પાસે એકેય ન જાવ, એને બદલે એમ નક્કી કરો કે તમારે ભગવાનની અંગ પૂજા કોઇપ નાકર પાસે કરાવવી નહી. કારણ કે, પક્ષાલ વગેરે કાઇ નાકર પાસે કરાવા તે બિનજરૂરી ચીજ છે. એની પાસે કરાવવાની ઇ જરૂરત નથી. વાસ્તવમાં ભગવાનને ક'ઈ સ્નાનની જરૂર નથી. ભગવાન તેા પવિત્ર જ છે. જેમ આપણે પવિત્ર થવું છે માટે આપણું સ્નાન કરીએ છીએ તેમ ભગવાનના અભિષેક પણ આપણે પવિત્ર થવા માટે છે. આપણે પવિત્ર થવાની આ ભાવના ભૂલી જઇને ભગવાનને નાકા પાસે નવડાવતા શીખ્યા છીએ. હવે આ ભાવના તમારા ખ્યાલમાં આવી જાય એ માટે અભિષેક અને અગપૂત ઉપરાંત દહેરાસર સંબંધી બહારનું' કામ પણ તમારે જાતે કરતાં શીખવું પડશે. એક વાત યાદ રાખો કે મંદિરના કાંત કાઢો કે ભગવાનને તિલક કરે એ બધી ભગવાનની ભક્તિ જ છે. આપણે પહેલી પૂજા કરીએ તે જ લાભ મળે, કચરા કાઢીએ તે લાભ ન મળે. આવી જો કલ્પના કરતા હૈ। તે તે ચેાગ્ય નથી. ટૂંકાણમાં મહાપુરુષાની કહેલી વાત ધ્યાનમાં લઈ, વિચારરીલ બની, પરમાત્માની ભક્તિ જાતે જ કરજો. પૂજાની વિધિ અંગે આ રીતે એટલા માટે કહેવુ પડે છે કે તમે લેાકેા આજે મંદિરની અંદર જવા ઇચ્છે હૈં, પુજા કરવા ઈચ્છા છે. પણ પુજાની વિધિના ગ્રંથા જાણુવાતા નથી. ડૉકટર થવું હેાય તેા શરીરના બધા અવયવાનું તથ રાગેાનું તથા ઔષધિઓનું જ્ઞાન મેળવવું જ પડે છે, તેમ તમારે પરમાત્માના ભકત બનવું છે તે ભકિતની વિધિના તમારે બધાએ જ્ઞાતા બનવું જોઈએ. તા. ૨૪-૧૧-૮૯ ગામડાંના ક્ષેત્રામાં, મદિરમાં, જે પરિસ્થિતિ નજરે જોવા મળે છે, તે જોતાં હૈયુ રડી પડે છે. ત્યાં એવી આશાતના થાય છે કે મદિરની અંદર નાકા મન્દિરને પાતાનું ઘર માની ભગવાનની મર્યાદા રાખ્યું. વિના જેવી ચેષ્ટાઓ કરવી હેાય એવી કરી શકે. આવી સ્થિતિ કેટલાક મદિરામાં છે, આ આશાતનાઓનું નિવારણ કરવાના ઉપાયે આજે આપણે વિચારવા જરૂરી છે. | આ ઠરાવ દ્વારા 'મેલને સૂચન કર્યુ છે તે રીતે, જ્યારે નાકર રાખીને પરમાત્માની પુજા કરાવવાનું મધ કરવાનું થાય ત્યારે, તમારે સમજી લેવુ પડશે કે પરમાત્માની અગ્રપૂજા થાય કે માજી રીતિએ પુષ્પ વગેરેથી અ'ગપૂજા થાય તે વધુ શાસ્ત્રાકત જ છે, પણ શાસ્ત્ર વિરુદ્ધ નથી. તેથી પરમાત્માને આજે પુષ્પાદ્વિથી અને ધૂપ-દીપથી પૂજા થાય એ ચલાવી લે, પણ નાકર પાસે ભગવાનની અગપુજા કરાવવાનુ જે દૂષણ છે તે બિલકુલ ખાટુ' છે અને તેની કોઈ આવશ્યકતા નથી, એ વાત આજે શ્રમણ સ'મેલને સિદ્ધ કરી છે. પાયની – મુંબઈ નગરે ઉપયાનંતપ પાવન નિશ્રા : પ.પૂ. તામૂર્તિ શાસન પ્રભાવક આચાય દેવશ્રી દનસાગરસૂરીધરજી મળ્યા, ૫.પૂ. સગઇનપ્રેમી આચાર્ય દેવશ્રી નિત્યેોદયસાગરસૂરિજી સા., પ.પૂ. મધુરવકતા ગણિવર્ય શ્રી ચંદ્રાનસાગરજી મ. સા. આદિ વિશાલ મુનિવ્રૂદ્ધ તથા વિશાલ શ્રવૃંદ, દ્વિતીય મુહુર્ત માગ, વદ્દ બુધવાર તા. ૧૭-૧૨-૮૯ મુંબઇ શહેરના હાર્દ સમાન પાયનીના આલિશન વિસ્તારમાં સુવિશાલ સુવિધાસભર સ્થાનમાં શ્રી ઉપધાનતપની આરાધનાથે પધારવા શ્રી સકલ સ`ઘના ભાઇ/બેને ને પધારવા હાર્દિક આમ ત્રણ છે, તેને માટે આપણા વિશિષ્ટ શાસ્રથામાં મહાપુરુષોએ ત્રણ પ્રકારની પરાત્માની પૂજા બતાવી છે : ‘‘વૅ ધ્રુવપયારા અડ્ડોવચાર સન્થેવિયા થા.' અર્થાત્ પંચાપચારી પુજા, અષ્ટોપચારી પુજા અને સર્વોપચારી પુજા–એમ ત્રણ પ્રકારની પુજા શાસ્ત્રકાર ભગવતાએ ખતા છે. પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ - આ પાંચ વસ્તુથી કરવાની પંચે પચારી પુજા ભગવાની ભક્તિ માટે જ છે. એ જ રીતે પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, ગંધ, નૈવેદ્ય, ફળ અને જલપાત્ર આ આ આઠ પ્રકારની પુજા એ અષ્ટોપચારી છે. આજે જે અષ્ટપ્રકારી પુક્ત થાય છે તે અલ્ટોપચારી શી રીતે કહેવાય ? અષ્ટ પચારી પુજામાં પુષ્પપુજાથી શરૂઆત થાય છે અને જળપાત્ર પરમાત્માની પાસે મૂકવામાં આવે છે. અષોપચારી ) લિ. : શ્રી વમાન દર્શન આરાધક સેવા સર્પિતિ-સુ".ઈ. તપથી શરીર કદાચ દુબળું થાય પરંતુ આત્મશકિત ખૂબ જ તેજસ્વી થાય છે. પ્રથમ મુ માગ. સુદ ૧૪ સેામવાર તા. ૧૧-૧૨-૮૯ આરાધનાનું શુભ સ્થળ: શ્રી આદિશ્વર જૈન ધર્મશાળા, પાયધુની–મુંબઇ–૩, ફાનઃ ૮૫૧૧૯૭૦

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424