Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 349
________________ જૈન] પાટણ: ૧૧ મે. જૈન સાહિત્ય સમારોહ CC પ્રદાન પાટણ એ ૫૦૦ વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતી. ત્યાં લક્ષ્મી અને સરસ્વતીને સરસ સમન્વય હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નું જ્ઞાન સાહિત્ય અને સ'સ્કારક્ષેત્રે અનન્ય હતુ'. તેઓ ગુજરાતી ભાષાના જન્મદાતા અને ગુજરાતની અસ્મિતા ના પ્રથમ ગાયક હતા ” એમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકે ચારૂપ તીમા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રને ચેાજાયેલ અગિયારમાં જૈન સાહિત્ય સમારેહનુ ઉદ્ઘાટન કરતાં જણાવ્યુ હતું. આ અગિયારમાં જૈન સાહિત્ય સમારોહ માટે શ્રી લાલજીભાઇ વેલજીભાઈ એન્કરવાલા ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ સાંપડયા હતા, | અગિયારમાં જૈન સાહિત્ય સમારેાહના મગળ પ્રારંભ પુ॰ મુનિશ્રી જખુવિજયજીની નિશ્રામાં એમના દ્વારા નમસ્કાર મહા મંત્ર અને અન્ય સ્તુતિ ગાનથી થયા હતા. એમણે જણાવ્યું હતુ કે મહાવીરના શાસનમાં અહિંસા મહત્વની છે. એની પર’પરામાં કલિકાલસર્વ જ્ઞ હેમચંદ્રાચાયે` મહારાજા કુમારપાળ દ્વારા એના વ્યાપ અને વિસ્તાર કર્યાં. એ અહિંસાની ભાવના રાષ્ટ્રપિતા ગાંધીજી સુધી ઉતરી આવી. ગુજરાતના ખમીરની વાત કરતાં એમણે સરદાર વલ્લભભાઈ પટેલનું પણ ભાવપૂર્વક સ્મરણ કર્યું". શ્રી મહાવીઃ જૈન વિદ્યાલય વતી તેના મંત્રી શ્રી શાંતિલાલ ટી. શાહે સાનુ સ્વાગત કરતાં આ 'સ`સ્થાની સાહિત્ય અને પ્રકા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી ગાંધીએ આ ઉદ્ઘાટન સભાનુ* સચાલન કર્યુ હુતી બેઠકના અંતમાં ટ્રસ્ટી શ્રી નટવરલાલ દન કર્યું હતુ. | આ સમારેાહમાં ભાગ લેવા ભુજ, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને મુંબઇથી સાએક જેટલા વિદ્વાના અત્રે પથર્યાં હતા. ૩૮૩ શનની તર રાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવી જિનાગમ પ્રકાશન પ્રવૃત્તિને ખ્યાલ આપ્યા હતા. મીલન સ્થળ : શ્રી ભક્તિ વિહાર ધર્મશાળા તલેટી પાસે., પાલીતાણૢા-૩૬૪૨૭૦ તા. ૨૫-૧૦-૧૯૮૯ ગ્રંથના | જૈન સાહિત્ય સમારોહના સયાજક ડા. રમણલાલ ચી. શાહે આ પ્રવૃત્તિ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ચાલુ રહે, પરંતુ નવા મિત્રાને આ પ્રવૃત્તિની જવાબદારી સોંપવાનું સૂન કર્યું. અગિયાર જૈન સાહિત્ય સમારાહ થયા બાદ તેના વિકાસની દિશા સૂચવી. વાંચના અને પરસવાદ તરફ લક્ષ્ય મહત્તા દર્શાવી હતી. તે અનુસાર વાચનામાં કોઈ એ વાળવાન એમણે ગુરુ ભગવંત સ્વાધ્યાય કરાવે અને તે પર ચર્ચા થાય. તે આ અભ્યાસીઓ કોઈ નિશ્ચિત વિષય પર નિબંધ વાંચે અને તે પર દસ જિજ્ઞાસુના વર્તુળમાં જ શકય બને, પિરસવાદમાં ૪૦-૫૦ વિસ્તૃત ચર્ચા-વિચારણા થાય. આવી બે મહત્વની પ્રવૃત્તિ અમે શરૂ કરવા માગીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય અગર અન્ય કોઇ સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવશે એમ તેમણે ઉમેર્યુ હતું. | હિંમતલાલ એસ. હતુ અને પૂણ્યએસ. શાહ આભાર પરિષદ આયોજિત મીલન શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદની સામાન્ય સભા અને ભારતભરની પાઠશાળાઓના શિક્ષકલ એ, દક્ષિકા મહેતા તથા કા કર્તાનું મીલન શ્રી સિદ્ધગિરિ તીની છત્રછાયામાં યાજવામાં આવેલ છે. આ પ્રસંગે શ્રી સિદ્ધગિરિ તીમાં બિરાજમાન પૂજ્ય આચાર્ચ ભગવંતાદિ ગુરુદેવાના સમ્યગ્જ્ઞાન વિષયક અપૂર્વ લાભ મળશે. શુભ દિવસ તા, ૧૮-૧૧-૮૯ કા. ૧૬ ૬ તા. ૧૯-૧૧-૮૯ કા. ૧૬ ૭ નવાર વવાર લિ .મંત્રીએ શ્રી જૈનધમ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ A-૦૦૧, દર્શન એપાર્ટમેન્ટ, શંકરલેન, કાંદીવલી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૭. તા. ક. : પરિષદના સભ્યોને આમંત્રણ પત્ર મેાકલવામાં આવેલ છે. કારણવશ તે ન મળેલ હાય ! આ જાહેરાત વાંચી પધારવા આમંત્રણ છે. આપણુ· જ્ઞાન કેટલું અલ્પ છે, તેની જાણકારી વધુ જાણકારી મેળવ્યા બાદ થાય છે.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424