________________
૩૯૮ તા. ૧૦-૧૧-૧૯૮૯
જૈિન આ આરાધનાઓની અનુમોદનાથે પૂજ્યશ્રીની નિશ્રામાં એક | કાર્ય સંભવિત નહોતું, જેથી આપણે પૂજ્યશ્રી પ્રત્યે શ્રદ્ધાવંત રથયાત્રાને ભવ્ય વરઘેડે ભા. સુ. ૧૦ના ચિકઠ મંદિરથી પ્રારંભ છીએ. સાથે સાથે પૂજ્ય રૂપચંદજી મહારાજે આ સમારોહમાં થઈ જુદા-દા વિસ્તારમાં ધર્મોલાસપૂર્વક ફર્યો હતો પધારી સમારોહને ભવ્યતા અર્પણ કરવા બદલ અમે તેઓશ્રીના
પણ ખૂબ ખૂબ આભારી છીએ. તેમજ સ્થાનિક સંઘો, બહારપૂજ્ય આચાર્યશ્રીના ૫૫માં
ગામથી પધારેલ શ્રી સંઘના આગેવાન ભાવિકે, રાજસ્થાઓ અને
ગાદિયા પરિવારના અમે આભારી છીએ. | જન્મદિનની ઉજવણી.
- બેંગ્લર શ્રીસંઘના પ્રમુખ શ્રી લક્ષમીચંદજી કેડારીએ પૂ પૂ. અચાર્યશ્રી પાસાગરસૂરીશ્વરજી મસા. ના પપમાં જન્મ-|
આચાર્યદેવશ્રીની શાસનપ્રભાવના અને યુગદણા તેમજ દક્ષીણ દિનની એ વિશાળ સમારેહ અને જે ભવ્યતા અને વિશાળતા
ભારતમાં જૈન ધર્મની જ્યોત પ્રજ્વલિત કરવામાં મહાન યોગદાન પૂર્વક ઉજવણી કરવામાં આવી તેની યાદ બેંગ્લરના ઇતિહાસમાં
રહ્યું છે. આચાર્યશ્રી દ્વારા અહિંસા ધર્મની પેત પણ પ્રજ્વલિત સદા સ્મરા ય બની રહે તેવી હતી.
રહી છે. તેઓશ્રી તેમજ તેમના પરિવારને શિષ્યગણુ દક્ષીણ કર્ણાટી જૈન સમાજ દ્વારા આયોજિત પૂ. આચાર્યશ્રીના
ભારતને ધર્મના માર્ગને સિંચન કરતું રહે તેવી મ ગલ ભાવના,
- બેંગ્લેર શહેર ઉપર પૂ. આચાર્ય દેવશ્રીને વિશેષ ઉપકાર જન્મદિવસ તા. ૧૦-૯-૮૯ના દિવસે વિવેસપુરમમાં દાદાવાડીની ન ક એક વિશાળ ભૂમિ ઉપર વિશિષ્ટરૂપમાં તૈયાર
રહેલ છે. જે શ્રીસંધ કદિ ભૂલી શકે તેમ નથી. કરવામાં આવેલ એક વિશાળ સભા મંડપમાં આયોજન કરવામાં
મદ્રાસ સંઘના આગેવાન શ્રી મોહનલાલ હતા. પૂઆચાર્ય આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦ થી ૩૫ હજાર જૈન-જૈનેતર
દેવશ્રીના જન્મદિન પ્રસંગે પ્રાચીન કલાકૃતિ અર્પણ કરેલ, ત્યારે ભાઈ- બહે એ ભાગ લઈ પોતાના લાડીલા રાષ્ટ્રીય સંતના દીર્ધાયુની
આચાર્ય દેવશ્રી જૈન સંઘ અને ધમના શ્રમણ શ્રેષ્ઠ તરીકે રહેલ છે. મંગલ મન કામના પ્રગટ કરતાં જયશેષના નારાથી પિતાની પ્રસ |
તેમને આપણી ભાવભરી વંદના. " ના રજુ કરી.
મુંબઈ-ભાયખલા શ્રીસ ઘના પ્રમુખ તથા મહારાષ્ટ્ર, કાંગ્રેસ આ છે ભ અવસરે સ્થાનકવાસી સમાજના પ્રવર્તકશ્રી રૂપમુનિજી આઈના ખજાનચી શ્રી એસ. એમ. બાફનાએ જણાવેલ કે જન્મ મને ઊં સ્થિત રહી આ સમારોહને વિશેષ ભવ્યતા અર્પણ કરી. દિનને સમારોહ ત્યારે જ ઉજવવામાં આવતો હોય છે કે જ્યારે - પૂમધુસંતોના જન્મદિવસ પિતાની ખુશી કે આનંદ
{ તે વ્યક્તિનું યોગદાન સર્વ માનવમાત્ર પ્રત્યે હેય કે વિશ્વ માટે નહિ મરતુ લોકકલ્યાણું અને ધર્મ જાગૃતિ અર્થે ઉજવવામાં
કલ્યાણની ભાવના તેમના હૃદયમાં પ્રજ્વલિત હોય તેમને જ આવતે હે મ છે. આજના આ સમારોહ આ વાતનું જીવંત
જન્મદિન ઉજવાય છે. આવા જ વિશ્વ અને માનવ કલ્યાણવાંછુ ઉદાહરણ . આ સમારોહનો પ્રારભ શ્રી લબ્ધિસૂરિજી જૈન)
આચાર્યદેવથી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. ના પપમાં જન્મપાઠશાળાના અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ સી શાહે પુ. આચય. દિનની ઉજવણી અથ" આપણે સે અત્રે ઉપસ્થિત થયા છીએ. દેવશ્રીનો પરિચય આપી કરેલ. તેમજ બેંગ્લેર તથા દક્ષીણ
છે ત્યારે આપણી જવાબદારી છે કે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ભારત ઉપર પૂ. આચાર્યદેવશ્રીના ઉપકારે જણાવેલ. ત્યારબાદ |
પૂ. ગુરુદેવશ્રીના ઉપદેશે વિશ્વમાં ઠેર-ઠેર પહોંચાડવા પ્રયત્નો પાઠશાળાના વિદ્યાર્થીની ચદ્રકાંતાબેન વગેરે સ્વાગત ગીત રજ
કરવાની તાતી જરૂર છે. આજે વિશ્વને અપરિગ્રહ અને અનુક પાની કરેલ.
સમજુતી આપવાની જરૂર જણાય છે. પૂજ્યશ્રીની વિશાળ દૃષ્ટિથી - રાષ્ટ્રસ 1 મહાન જૈનાચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહસાવ
ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે કેબા મુકામે શ્રી મહાવીર ના ૫માં જન્મદિવસ મહોત્સવના સંયોજક શ્રી બાબુભાઈ પારેખે
જૈન આરાધના કેન્દ્રનું સર્જન થયેલ છે, જે વિશ્વની પ્રાચીન સ્વાગત પ્રવચન કરતાં જણાવેલ કે ભારતના વિવિધ રાજ્યમાંથી |
સંસ્કૃતિને જીવંત રાખનારી અજાયબી બની રહે. આ મહાન આયોજનને સફળ બનાવવા અને પૂ. આચાર્ય દેવશ્રી કવિશ્રી નિર્ભયે પિતાની આગવી છટાથી પૂ. ગુરુદેવશ્રીના પ્રત્યે પિતા છેહાર્દિક શુભકામનાઓ અર્પણ કરવા અર્થે પધારેલ | જન્મ મહોત્સવને યાદગાર અને વિસ્મરણીય કાવ્યપઠન દ્વારા દરેક ભક્ત ના અમે આભારી છીએ. ખરેખર આપ સર્વોએ બનાવેલ શ્રીસંઘે કવિશ્રીનું રૂા. ૧૧૦૦/- આપી બહુમાન કરેલ. આપને આ સમય આપીને આ મહાન આયેાજનને સાર્થક | | તેમજ પંડિત શ્રી મુનિસુવ્રતરાવનું પણ બહુમાન કરવામાં આવેલ. બનાવ્યા છે ૫૦ આચાર્ય દેવશ્રીની અસીમ કૃપા વિના આ મહાન | પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવારના શિષ્યરત્ન મુનિશ્રી અરૂણોદય
નનનનન
-
-
-
--
ન નનક
કરાશા ખતરનાક છે એ વાત ખરી પરંતુ ખાટી આશા તે એથીયે વધુ ખતરનાક છે એ હકીકત ન ભૂલે છે