Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
જૈન
તા. ૧૭-૧૧-૧૯૮૯
[૪૧૧
|
ભુજ (કચ્છ)માં પાંચ રવિવારીય શિબિરના પૂ૦ મુનિરાજશ્રી રત્નસુંદરવિજયજી મ. દ્વારા ચમત્કાર પૂ પાદ વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીધરજી મ॰ સાના પ્રશિષ્યરત્ન પૂ॰ મુનિરાજશ્રી રત્નસુંદર જયજી મ૦ સા॰ આદિ ઠાણાની શુભ નિશ્રામાં પાંચ રવિવારય શિબિરનું ભુજ મુકામે આયેાજન કરવામાં આવેલ. જેમાં માર ડી, રાજકોટ, વાકાનેર, ભચાઉ વગેરે સ્થળેથી શિખિ રાર્થીએ વહેલા જ આવી ગયેલા, ૧૩૦૦-૧૪૦૦ શિબિરાર્થીઓ અને સકળ સઘ સહિત ૩૦૦૦ઉપરાંતની સ`ખ્યા ચૈત્યપરીપાટીમાં જોડાઇ. સામુહિક ચૈત્યવંદન પછી શિબિરાર્થીઓ તરફથી જ સકળ સંઘની નવકારશીથી ભક્તિ અને રૂપિયાના પ્રભાવના થઇ એ થયા બાદ વાજતે-ગાજતે દાંડીયારાસની રમઝટ બેલાવતા | શિબિરના થળે આવ્યા.... પણ એ પહેલા તે આખા ય હાલ | સહુ શ્રી લઘુ શાંતિસ્નાત્ર સહિત પાંચાન્તિકા મહાત્સવની ઉજ સપૂર્ણ ભરાઇ ગયેલા માંડ માંડ હુડ પાટ સુધી પહોંચ્યા... | વણી ગત તા. ૧ થી ૯ એકટોબરના કરવામાં આવેલ. હાલ, દાદા, લાબી, ગેલેરી, પડસાળ કયાંય જગ્યા ન મળે, અને આબુ । તલેટીતી(રાજ.)૧૦૮ ઉપવાસની આરાધના એમાંય સુરતથી આવેલ નિકેશ અને વલસાડથી આવેલ હિમાંશુ, એ બન્નેન સગીતે તા ાકરાએ ઝુમી ઊઠયા ૧૦ના વાગે શરૂ થયેલ શિબિર છેક ૮ાા વાગે પુરી થઇ....
બ્રહ્મચય ગાથા ગાખવા વગેરેના પણ પુષ્કળ નિયમા થયા. દિવાળીની પુષ્કળ ઘરાકી, મહાભારતની ટી.વી. સિરિયલ, ભારત– લકાની મેચ આટઆટલા આકષ ણા છતાં સવારના ૬ વાગે ઘરેથી નીકળેલા યુવકે સાંજના ૬ વાગે ઘરે પહેાંચ્યા. ઉજવણી પાલીતાણા : પંચાહિકા મહેસની તીર્થાધિરાજશ્રી શત્રુંજય મહાતીર્થં-પાલીતાણા મધ્યે સુપ્ર સિદ્ધ વકતા વિદ્વદ્ શિશ્નમણી સમર્થ સાહિત્યમાર પ્રશાંતમૂર્તિ સ્વ. આચાર્ય દેવશ્રી કનકચદ્રસૂરીશ્વરજી મળ્યાની સાતમી સ્વર્ગારેાહણ તિથિ તથા તેમના મુખ્ય પટ્ટશિષ્ય, ગુરુચરણસેવાના પરમ ઉપાસક પુ॰ ઉપાધ્યાય શ્રી મહિમાવિજયજી ગણિવના સમાધિમય થયેવા સ્વવાસ નિમિત્તે તેઓશ્રીના ૫૮ વર્ષીના સુદીર્ઘ` સયમપર્યાયની અનુમેાદનાથે ૨૨ છેાડના ભવ્ય ઉદ્યાપન
|
વક
રાજકોટથી આવેલ વસ'તભાઈ ખાખાણીએ અસરકારક તન્ય કર્યાં. સહુ શિબિરાર્થીઓને આજે દૂધેથી પગ ધોઇને સધ પૂજન-તિલક-રૂપિયે, શ્રીફળ અને અભિન ંદન કાર્ડ આપવાના હતા. યુવકમાં ઉમગ એટલા હતા કે એમણે આ બધાયની ઉછામણી બેાલાવવાની માંગણી કરી....
દૂધેથી પગ ધોવાના ૧૧૦૦૦, લિક-રૂપિયાના ૭૦૦૦, શ્રીફળના પ૦, અભિનંદન કાર્ડના ૩૫૦૦ થયા. એ પ્રવચન ૧૫ – ૧૫ કલાકના કર્યો... બાબર ૪ વાગે સવેદન ચાલુ કર્યું"... મુસ્લિમ, પટેલ, સિંધી, દરજી, લુહાણા વગેરેમાંથી ય એક યુવક બાકી નહી... હાય કે જે ધ્રુસકે ધ્રુસકે રહ્યા નહી' હાય.... એમાંય થી પગ ધોઈને, સઘપૂજનના દક્ષે તે સહુને સ્તબ્ધ કરી દીધા. મામ યુવકો પગ ધોયેલા દૂધમાં હાથાળીને પોતાની અ ખે એ દૂધ લગાડતા હતા એ તે ઠીક પણ એ દૂધ
પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રી સુમેધસાગર સૂરીશ્વરજી મ૰ સાના પટ્ટધર પૂજ્યપાદ આ॰ શ્રી મનેાહરકીર્તિ નાગરસૂરીશ્વરજી મસાના વિનયી શિષ્યરત્ન પરમ તપસ્વી પૂજય મુનિરાજશ્રી • ય કીસાગરજી મસા૰એ ૧૦૮ ઉપવાસની અન્ય આરાધના તા. ૨–૧૧–લના પારણા સુખશાતાપૂર્ણાંક પરિપુર્ણ કરી ગત
કરેલ છે
આ નિમિત્તે શ્રી જિનભકિત મહાસન તેમજ ૧૦૮ છેડનુ ઉદ્યાપનસહુ મહેાસવની ઉજવણી કરવામાં આવી છે. મારવાડના ૪૦૦ વર્ષીના ઇતિહાસમાં ૧૦૮ ઉપવાસની પ્રથમ આરાધના થઈ છે.
મુંબઇ શ્રી શત્રુ ંજય મહાતીર્થં પદ્મદર્શન
શ્રી સ'ભવનાથ જૈન દેરાસર પેઢી, જાબલીગની, મેરીવલી દ્વારા કા. સુ ૧૫ સેામવારના રાજ શ્રી શત્રુંજય મહાતીના પટ્ટ નેશનલ પાર્કમાં આવેલ ગાંધી સ્મૃતિ મંદિરમાં સવારના છ
લેવા માટે બાટલીઓ લઇને લાઈનમાં ઊભા રહી ગયા હતા.... | થી સાંજના છ સુધી સકલ શ્રીસ’ઘના દર્શનાર્થે બાંધવામાં આવેલ. કારણ કે ભૂજના ઇતિહાસમાં દૂધથી પગ ધોઈ ને સ`ઘપૂજન પહેલી જ વાર થતુ હતુ... આંખે આંસુ.... પગ ઢીલા... પછીના જિનેન્દ્રભકિતના મહાત્સવ માટે : ફ્રાન: ૬૩૬૪૫૦૫ ૬૩ ૬૩૭૫૨ જમણવારમાં પણ કોઇને ખાવાનું ભાળ્યુ નહી....
જૈન ગીતકાર મનુભાઈ એચ. પાણવાળા
શિબિર પુરી થયા બાદ અભિગ્રહા લેવા માટે યુવકાની લાઈન લાગી. પા–બીડી, માવેા, જુગાર, સિગરેટ, દારુ, વ્યભિચાર, ટીવી, સિનેમા ત્યાગ વગેરેના તથા પૂજા, સામાયિક, દાન,
અરવિંદકાલાની, ૧૪૫-ડી, અરૂણનિવાસ, વિલેપાર્લા (વે.) સુ`બઈ-૪૦૦૦પ૬
સદાચાર સુખનુ` મંગલ પ્રભાત છે, દુરાચાર દુ:ખની રાત છે.

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424