Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
ૌન].
તા. ૧૭–૧૧-૧૯૮૯
૧૫
સગવતશ્રી
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની | આચાર્યપદ પ્રદાન : મુંબઈ
યોગનીષ્ટ પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી કેસરસૂરીશ્વર. મન્ટના ભારતભરની તમામ શાખાઓમાં | સમુદાયના સૌરાષ્ટ્ર કેસરી ૫૦પૂ આ શ્રી ભુવનરત્ન કરીશ્વરજી
| મ.ના શિષ્ય પંન્યાસશ્રી યશોવિજયજી મ. સારાને પ્રાર્થનાકર્મચારીઓ–પૂજારીઓની હડતાલ સમાજ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસરજી સંઘની તે જ મુબ
ઈના વાલકેશ્વર, ચોપાટી, પાયધૂની, કાંદીવલી, મુલુન્ડ, મારીવલી, અખિલ ભારતવર્ષિય વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનું પ્રતિ
અધેરી, ચેમ્બુર, આદી તથા ભાવનગર, કલકત્તા, રાજકોટ, નિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જૈન તીર્થોના
નાગપુર, અમદાવાદ, શહેર, પાલીતાણું, જેસર, બેર, આદી સંરક્ષણ અને સંચાલન માટે હંમેશા ભારે ઉત્સાહ ધરાવતી રહી |
શ્રીસંઘની ભાવના અને સાથ સહકારથી વર્તમાન ગછાધિપતી છે. એ ખૂબ જાણીતી બાબત છે.
પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજઆ પેઢી ની શાખા-પ્રશાખાઓ પાલીતાણા, અમદાવાદ,
શ્રીની આજ્ઞાથી મુંબઈ મધ્યે આચાર્યપદ પ્રદાન મ પૂજ્ય રાણકપુર, જુન ગઢ, કુંભારીયાજી, તારંગા, મક્ષીજી, સેરીસા, | આચાર્ય દેવશ્રી વિજયયાનંદસૂરીશ્વરજી મ. આHી શુભ મૂછાળા મહાવર, ચિત્તોડગઢ, વામજ, સમેતશિખર, મગનલાલ | નિશ્રામાં માગશર સુદ-૫ ને રવિવારના જાયેલ છે. કરમચંદ સાત ટ્રસ્ટ, બનારસની અંગ્રેજી કેઠી, અમદાવાદ-શાંતિ સાગર ઉપાશ્રય આદી શાખાના તમામ કર્મચારીઓ તેમની
મુંબઈ – શાંતાઝ – વેસ્ટ મધ્યે ઉજવાયેલ માંગણી ન સંષાતા યુનિયનના નેજા નીચે તા. ૧૦-૧૧-૦૯ ચાતુર્માસ-પર્વાધિરાજની વિવિધ તપશ્ચાઓ થી તા. ૧૫-૧-૮૯ સુધી સામુહિક હડતાલ ઉપર ઉતરેલ.
પૂ. ગચ્છાધિપતિ નિડરવકતા પૂ. આચાર્ય ભગવંતશ્રી જૈન ભાવિકની ધાર્મિક લાગણીઓને પુરતું માન આપીને | વિજયપ્રભસૂરીશ્વરજી મ. સા, પૂપંન્યાસી માનતુંગશેઠ આ૦ ક0 પેઢીના કર્મચારી યુનિયને હડતાલના દિવસે | વિજયજી ગણિ, પૂ૦ પંન્યાસશ્રી ઈદ્રસેનવિજયજી મ. સા. દરમ્યાન પણ ઉપરોક્ત સવે” તીર્થોમાં મંદિરે ની પૂજા-અર્ચના | તથા સાધ્વીશ્રી તિલક પ્રભાશ્રીજી આદિ ઠાણાએ અત્રેન શ્રી કંથકરનાર કર્મચારાઓ સવારે પ્રણાલીકા મુજબ સેવા-પૂજા કરીને | નાથ જૈન દેરાસર-ઉપાશ્રય. ગત : તા. ૯-૭-૮૯ ના શાનદાર હતાલ ઉપર ઉતરી જશે. એમ નક્કી થયેલ. આમ દરેક કમ | સાયાપૂર્વક ચાતુર્માસ પ્રવેશ કરેલ. ' ચારી સામુહિક હડતાલમાં જોડાયેલ.
- પૂ. આચાર્યશ્રી આદિની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વમાં કારતક સુદ-૧૫ તા. ૧૩-૧૧-૮૯ના શત્રુંજય તીર્થ પાલી |
થયેલ અનેકવિધ તપશ્ચર્યાઓ, સામુદાયિક સિદ્ધિત આદિની
અનુમોદનાથે શ્રી સિદ્ધચક્રપૂજન, ઋષિમંડલપૂજન નમિઉણતાણાની યાત્રા પધારેલ ભાવિકાના ભાવને જાળવી રાખવા અત્રેની પેઢીના કર્મચારીઓએ પિતાની હડતાલ ચાલુ હોવા છતાં
પૂજ, ભક્તામર પૂજન, અઢાર અભિષેક તથા લઘુશાં સ્નાત્ર પિતાની સારી કાર્ય-સેવાનો સુંદર નમૂનો પૂરો પાડેલ છે.
મહાપૂજનો સહિત તા ૧૦/૯/૮૯ થી તા. ૧૯/૯૮ સુધીનો
દશાન્તિકા મહોત્સવ શ્રીસંઘે પૂજ્યશ્રીની પાવન નિશ્રા માં ધમ. શ્રી વર્ધમાન સેવા કેન્દ્રના સંચાલક શ્રી કુમારપાળ વિ.
મય વાતાવરણ વચ્ચે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવ્યો. | શાહ આ હડતાલના સમયે પિતાના ૨૦૦ યુવાન (૧૦૦ પુજારી |
પૂ. આચાર્ય શ્રી આદિએ ગત તા. ૧૩/૧૧/૮કારતક તથા ૧૦૦ ીયર ભાઈઓ) સાથે પધારી આ તીર્થયાત્રાએ
સુદ ૧પના શ્રી કુંથુનાથ જૈન દેરાસરથી વાજતે-ગાજી પ્રયાણ આવેલ ભાવિકે અને અત્રેની પેઢીના સંચાલકોને સુંદર સહકાર
કરી શ્રી ભુરાલાલ ઈચ્છાલાલ વોરા પરિવારની ભાવભરી વિનંતીને પર પાયે , જે ખરેખર અભિનંદનને પાત્ર ગણાવી શકાય. | માન આપી તેમના નિવાસ સ્થાને પગલા કરી ચાતુર્માસ પરિવર્તન - આ હડતાલનો પ્રારંભ થતા શેઠશ્રી આણંદજી કલ્યાણજીની | કર્યું છે. શ્રીના વહિવટાર પ્રતિનિધિઓએ હાજરી આપી યુનીયન સાથે | પૂજ્ય આચાર્ય શ્રી આદિ મૌન એકાદશી મૂઇમાં કરી વાટાઘાટન દે સંભાળેલ તેમજ યાત્રીકોને કઈ મુશ્કેલીના પડે , કદમ્બગીરી ચૈત્રી ઓળી પ્રસંગે પધારશે. ત્યારબ: વૈશાખ તેની ખાસ કાળજી રાખેલ. આ કારતક સુદ-૧૫ના મેળામાં ૨૦ | સુદમાં સિહોર મુકામે નૂતન જિનાલયની અંજનશલાકી પ્રતિષ્ઠા થી ૨૫ હજાર યાત્રીકે પધારેલ.
મહેસવ પ્રસંગે પધારનાર છે.
* દરેક કન/ નાથ ની તિલાસથી જ
ખાનદાનની દસ્તી જીવન માટે સહેલ છે. નાદાનની દોસ્તી જીવન માટે જોખમ છે.
છે

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424