Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 378
________________ તા. ૧૭-૧૧-૧૯૮૯ ૪૧૦ પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનભાનુસુરીશ્વ જી મહારાજ સાહેબની નિશ્રામાં મદ્રાસમાં ચાલી રહેલ ધર્મપ્રભાવના પપૂ॰ તપસ્વીરત્ન કવિ શ્રી જયસાયિન્ત્યજી મની ૧૮મી બધુ માનવપ આયલ આવીના પારાનો મહાસથ આસા વદ– શુક્રવાર તા. ૧૩-૧૦-૮૯ના પાવન દિવસે જોરશામથી ઉજવાયા. " નાશિક, પીપળગાંવ, ભાતિ અનેક સ્થળેથી પ્॰ ગણિવર્ય મના સાંસા રેક સમધિઓ આવ્યા હતા. તેના તરફથી સવારે બેન્ડવાજા સાત પારણાવિધિ થઇ. પૂજયશ્રી સહિત સકળ શ્રી સઘના પગલે એ જગ્યાએ થયા. આરાધના ભવનમાં સકળ શ્રી સંઘની ના નવકારશીથી લગભગ બે હજાર સાધનાને વ્યક્તિના જૈન ‘ગાગરમાં સાગર ’ તું વિમાચન શેઠશ્રી સુમતિલાલ રવચંદના શુભ હસ્તે થયું. નાની ઉંમરમાં વર્ધમાનતપના પાયા નાખનાર મુમુક્ષુ પી. કલ્પેશકુમાર અાવ્યો અને મુમુક્ષુ શ્રી પ્રવી ઝુકુમાર જૈન મદ્રાસવાળાને સન્માન માટે ઊભા કરાતા શ્રીસ ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરી સમક્રિયા પિરવારના અનેક વિશાળ સુદામાની યાદી સાંભળના શ્રોતાઓએ ભરપેટ અનુમેાદના કરી. પુખ્ય વૃત્તક મુનિરાજશ્રી યોગેન્દ્ર વિજ્યમ સારુ ની વર્ધમાન તપની ૦૦ ઓળી ઉપરાંત નવા પાયા ઉપર ચાલેલી આળીયામાં સળગ ૪૪ ૪૫થી ઓળીના પારણાનો પ્રસંગ ઠાથી સપન્ન થયા. ૬૪ વર્ષની જૈફ વયે એમની તપની મારાધના અને સક્ષમ-સાધના ભાવિકોને મુગ્ધ બનાવે છે. પ્રગ પર નવકારમંત્રની ગર્ભેગી થાળીન દેશને લા ભાવિવભાર બન્યા. આ બંને પ્રસંગને અનુલક્ષીને પ્રસંગને શાવતુ પૂજ્ય પાદીજીનુ` માર્મિક-રાંચક પ્રવચન થયુ.. આખા કાર્યક્રમ સવારે ૧૦ થી ૧-૩૦ સુધી ચાલ્યે. આય’બીલ ભવનના ત્રણે માળા માનવમેદનીથી ભરચક ભરાયેલા રહ્યા. લાડુની પ્રભાવના તથા પધારેલ મહેનોન ર્દિ પછે વ્યક્તિનું સાધર્મિકાનને થયુ અપેારના શ્રી સમદયિા આયંબિલ ભવનમાં સિદ્ધચક્ર પૂનનુ ભવ્ય આયાજન થયું છે વ્યાખ્યાનમાં ગુરુપૂજનપપૂન થયા. માઠથી પધારેલ શ્રી મેઘાંસના જૈન યુવક મઢળે વ્યાખ્યાન બાદ વન-ગટુલીની ધૂમ મચાવી ૫-૫ રૂપિયાથી સઘપૂજન થયું. બપોરે શ્રી ભક્તા મર પૂજન ફ્યુ. રાત્રિ આંગીમાં ૧૪૦૦ જેટલા બહેના આવ્યા હતા. આ નિમિતે પાઠશાળામાં સ્નાત્રપૂજા-પ્રભાવના, જીવદયાઅનુક'પા, નમ દરમાં સુંદર આંગી, ૧૭ નું ઉદ્યાપન, નવપદજીની રંગાળી આદિ અનેક પ્રકારે સુંદર મુકુતા થયા હતા. અત્રે ૧ દિવસના શ્રી જિનેન્દ્રબક્તિ મહારાય સુર ાતે પૂર્ણ થયા. આસા ૯–૮ તા. ૧૫-૧૦-૮૯ના શુભ દિવસે અહીં માટા ખર્ચે બનેલા શ્રી કાનમલ પ્રકાશમલ સમદડિયા આય’ખીલ ભવનનું મંગળ ઉદ્ધાટન પૂજ્યપાદ વમાન પાનિધિ ાચાયશ્રીની કુષિ બ્રામાં યુ'. સાથે સાથે પૂન્યપા શ્રીજીની કલમે લખાયેલ મહાન ઇંગ્લીશ ગ્રન્થ- The Essentials of Bhagvan Mahavir's Philosophy નું ઉદ્ઘાટન અતિથિવિશેષ શ્રી શ્રીપાલ (I.P.S. – Inspector General of prisons, masras.) ના શુભહસ્તે થયુ, આવા ગ્રન્થની આજના કાળમાં ખૂબ જ ઉપયોગિતા અંગે મુમ પ્રવચનો થયા. આ રીતે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં તપ- યાગ—જ્ઞાનની પાવન ગંગા વહી રહી છે, જેમાં સમગ્ર દિક્ષા મારા પતિંત્ર થઇ રહ્યું છે. માગશર સુદમાં શરૂ થનાર મોટા પાયા પરના ઉપધાન તપની તૈયારીમાં શ્રીસંઘ અત્યારથી જ લગી ગયા છે બÀારા મા ચન્દ્રકાંાબેનના કીલક'ના ભાવપૂર્ણ સ્વાગત ગીતી સભા ડોલાયમાન થઇ. આમેય રાજના વ્યાખ્યાનના વિષને તરત ગડું દીમાં ગુથી જઇ સૂરિલા કર્જ જ્યારે પાતે જ ગાય છે, ત્યાં એ સાંભળવાનો એક લ્હાવા બને છે. સાથે જ શ્રાવકના જીવનમાં ન બ-દિન ઉપયોગી ખારાધનાને સહિત કરંતુ" પૂ॰ પતશ્રીની કુશળતાભરી કલમથી આલેખાયેલ પુસ્તક જગીની જમીનમાં જે ઝેરના બીજ વાવે તેને અમૃતના શ્રી નાગેશ્વર તીર્થે પધાઓ શ્રી નાગેશ્રવર તા ભારતમાં એક જ શ્રી પુષ્ઠ નાથ એ. ની કાચા ૧૫ ફુટ ઉંગી અને નીલા ભાત ધ્યાપારી કાસરૂપે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. હાશ યાત્રિકો દર્શનાર્થે પધાર છે. બેજનથાળ, ધર્મશાળા વિગેરની સુવિધા છે. યાત્રાને બાવવા માટે ગૌમહલા સ્ટેશને ના આલાટથી બસ સી`સ મળે છે. અગાઉ સુચના આવાથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠ્ઠમ તપવાળા માટે પુષ્ટ વ્યવસ્થા છે. —લિ. દીપચંદ્ર જૅન સેક્રેટરી (ફંોન ન. ૭૩ આલાડ) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી P. O. ઉન્હેલ આ સ્ટે. : ચોમહલા [ રાજસ્થાન ] ફળની આશા રાખવાના શે। અધિકાર હાઇ ૨ કે,

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424