Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 371
________________ જૈન). તા. ૧૦-૧૧-૧૯૮૯ [૪૦૩ અમદાવાદ- સાબરમતીમાં જીનેન્દ્રભક્તિ મહોત્સવ ને શ્રીમતી મગનબાઈ બાંઠીયાને આવાસ પૂ આ શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.ની શુભ નિશ્રામાં | હાથરસના વતની ધર્મપરાયણ, ધર્માનુરાગી વિકા શ્રીમતી શાહ પ્રેમ ચંદ ત્રિભવનદાસ પરિવારના શ્રી શાન્તિલાલભાઈ મગનભાઈ બાંઠીયા (ધર્મપત્ની સ્વ. શેઠ ફૂલચંદ બાંઠીયા) ઉ. સંસારી કુળરત્નો પૂત્ર તપસ્વી મુનિશ્રી લબ્ધિયશવિજયજી મને વ. ૮૬ ગત તા. ૨૮ ઓકટોબર-૮૯ના બપોરે ગુરુમંત્રના જાપ એકાંતર પ૦૦ આયંબિલ પૂર્ણ થતાં, ૫૦ સાધ્વી શ્રી ચારીત્ર. | કરતાં કરતાં સ્વર્ગવાસી થયા છે, શ્રીજી, ૫૦ સાધ્વી શ્રી સરસ્વતી મ૦ના દીર્ધાયમ પર્યાય તથા તેઓશ્રીએ પોતાના જીવનમાં અનેકવાર જૈન તીર્થોની પૂ. સાત શ્રી ચરણુધમાં શ્રીજી મ., સાધ્વીશ્રી અજુમતિશ્રીજીના | યાત્રાઓ કરવાપૂર્વક અનેક વ્રતની તપસ્યા કરી હતી. તેમને ૫૦૦ આ બિલની આરાધનાની અનુમોદના અર્થે શ્રી બૃહદ્ જન્મ બીકાનેરમાં શેઠ શંકરદાસજી નાહટાને ત્યાં ગયો હતો. સિદ્ધચક્ર મહાપુજન સહિત શ્રી પંચાન્ડિકા મહોત્સવ ભવ્ય ! મુંબઈ– દાદરમાં બહુમાન પ્રસંગની ઉજવણી ભાલાર પુર્વક ઉજવાય. અત્રે સ્થિત શાંતિનાથ જૈન દેરાસરે પૂ૦ પાસશ્રી પૂર્ણાઅમદાવાદ-સાબરમતી :- શ્રી સાબરમતી રામનગર જૈન ! નદવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી વર્ધમH જૈન ધાર્મિક વે. મ૦ સંધ છત ઉપધાન તપની ભવ્ય આરાધના ૫૦૦ | પાઠશાળામાં ૨૦ વર્ષથી જ્ઞાનનો દિપક પ્રગટાવનાર અધ્યાપકશ્રી, શ્રી દુર્લભ સાગરસૂરિની નિશ્રામાં પ્રારંભ થયેલ છે. અમૃતલાલ તારાચંદ દોશી (ઉ. વ. ૭૫)ના બહુ મનને કાર્યક્રમ ગેવાલીયા ટેન્ક (મુંબઈ)માં થયેલ વિવિધ આરાધના ! ગત તા. ૪-૧૧-૮૯ ના ઉજવવામાં આવેલ. I પૂ. આચાર્ય શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મ. સા. ની આ શુભ અવસરે પૂ આ શ્રી કિતચંદ્રસૂરીશ્વરજી મ. પાવન નિશ્રામાં શ્રીસંઘમાં વિવિધ તપસ્યા, અનુષ્ઠાને, ભવ્ય સા. ના શિષ્યરત્ન પૂ૦ હરિભદ્રવિજયજી મ. સ. તથા અન્ય મહાનુભાવોએ પધારી આ કાર્યક્રમને વિશેષ દીવ્યો હતો. અંગરચના હરીફાઈ, બાળકોની શિબિર નવપદની શાશ્વતી ઓળી આદિ વિધિ કાર્યો ઘણો જ સારી રીતે થયેલ છે. આસો સુદ ૧૦ (દશેરા)ના શુભ દિને પૂ. આચાર્ય દેવશ્રીના ૫૮ માં જન્મ | દિવસ પ્રસંગે શ્રી મુરલીદેવરા, શ્રી ગુણવંત શેઠ, શ્રી બી. એT નવ જ નાવે દેસાઈ આ મહાનુભાવો પધાર્યા હતા. શ્રી ઘનશ્યામ ગોપાલન ટ્રસ્ટના ઉપક્રમે રૂા. ૫૮૮૫૮ના ખચે એક ઉપાશ્રય બનાવવાનું શ્રી મોટા પિશીના પ્રાચીન તીર્થ ગુજરાત-રાજસ્થાનની નક્કી થયું છે. તેમ જ જૈન કેલેજ, હોસ્પીટલ તથા સાધમિકેના સરહદ ઉપર અરવલલીના રમણીય પહાડોમાં આ મેલ છે. ચાર રહેઠાણ મ ટે વ્યાજબી ભાવે મકાન બનાવવાનું પણ નકકી થયેલ શિખરબંધી દેરાસરે, બે દેરીઓ તથા એક અધિષ્ઠાયક દેવની પૂજ્ય આચાર્યશ્રી આદિ કા. વ. ૧૦ ના અત્રેથી વિહાર કરી દેરી અત્રે શોભી રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવ શ્રી પરિપૂછત પ્રાર્થના સમાજ પંન્યાસશ્રી યશોવિજયજી મ. સા.ને આચાર્ય. આ તીર્થમાં દરેક પ્રકારની સગવડતા છે. | પદવી અપ ણ કરવા પધારનાર છે અત્રે મધ્યકાલીન સમયની યક્ષ-યક્ષિણી, શ્રાવક-શ્રાવિકાની પી.એચડી. કરનાર જૈન બહેનને આર્થિક સહાય | સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ, ઋષભદેવ આરસની કલામય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈની એક અખબારી યાદી | તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને સર્ષક પ્રતિમાને જણાવે છે કે કઈ પણ વેતામ્બર મૂર્તિપૂજક જૈન બહેન ઉચ્ચ | એને જુહારી સમ્યગદશન નિર્મળ બનાવો. ધાર્મિક અથવાસ સંશોધન અથવા જૈન દેશન-તત્વજ્ઞાન પર પી. અત્રે પધારવા અમદાવાદ, આબુરોડ, પાલનપુર શ્રી એસ. ટી. એચ.ડી. કરવા ઈચ્છતા હશે તે તેઓને ઝવેરી અમુલખ ખૂમચંદ | બસની સુવિધા ચાલુ છે. સ્મારક થા વેકાશાળા ડ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટની મંજુરીને આધીન દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. આર્થિક સહયોગ આપવામાં આવશે. આ માટેની વધુ વિગત માટે ઝવેરી અલખ ખૂમચંદ સ્મારક શ્રાવિકાશાળા ફંડ ટ્રસ્ટ C/o લાભ લેવા વિનંતી છે.” કિરણ કે. પરીખ. ‘ચંદ્રક –બી., માનવમદિર માર્ગ, મલબાર શ્રી મોટાપોશીના જૈન શ્વે. દેરાસ ટ્રસ્ટ હીલ, મુંબઈ-૬ ને સંપર્ક સાધવા જણાવવામાં આવેલ છે. | મુ.પો. મોટાપશીના-૩૮૩૪૨૨ વાયા: ખેડબ્રહ્મા જ. સાબરકાંઠા : - - - - - તમારા માટે તમારે બોલવાની જરૂર નથી તમારા કામને જ બેલવા દે,

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424