________________
તા. ૩–૧૧–૧૯૮૯
૩૯૩
દિલ્લી ચાતુર્માસ બાદ કલકત્તા તરફ બીહાર પૃ॰ આગમાદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ૨૦ સા૦ ના પ્રશિષ્ય અને સાગર સમુદાયના હિલ આચાર્ય પ્રશાંતમૂર્તિ આ ભ॰ શ્રી દનસાગરસૂરીશ્વરજી મ૦ સાના શિષ્યર ન વ્યાખ્યાન વાચસ્પતિ પન્યાસ પ્રવર શ્રી મહાયશસાગરજી મ૦ મા॰ આફ્રિ ઠાણા પાંચ દિલ્લી-કિનારી બજાર અભૂતપૂર્વ ચતુર્માસ કરી પ્રાય: કારતક વદ ૧૦ તા. ૧૨-૧૧-૮૯ના વિહાર કરી શૌરીપુર, ક’પીલ, કૌશાંખી, અયેાધ્યાજી, કાનપુર, અનાર, રાજગૃહી, શિખરજી આદિ તીર્થ ભૂમિની યાત્રા કરતાં કલકત્તા પધારવા
–
ભાવના છે.
જૈન]
આહેાર (રાજ.)માં ભવ્ય આરાધનાની ઉજવણી પૂ॰ આરાય શ્રી વિજયહેમેન્દ્રસૂરીશ્વરજી મસાના આજ્ઞાનુવર્તી પુ॰ મધુર વ્યાખ્યાની મુનિરાજ શ્રી નરેન્દ્રવિજયજી મ૦ સા॰ આદિ ૩ની ચાતુર્માસ દરમ્યાન વિવિધ પ્રકારે જિનશાસનની
પ્રભાવના થયેલ.
નવપદની શાશ્વતી ઓળીની આરાધના પણ ભવ્યરૂપે થયેલ. શિબિર, વર્ધમાન તપના પાયા અને નવલાખ જાપ-નિયમ અનેકવિધ તપ પણ ચાલુ છે.
અને
પૂ॰ મુનિશ્રી નરેન્દ્રવિજયજી મ॰ દરરોજ ધર્મબિંદુ વિક્રમ ચરિત્ર ' વ્યાખ્યાનમાં વાંચન કરે છે,
અને
શ્રીસ’ઘમાં આરાધનાની સારી ગતિવિધિ થાય છે. શ્રી કનયાલાલ ભણસાલી : આકાશવાણીમાં વીમા ક્ષેૐ સફળતાને વરેલા અનેક સિદ્ધીઓને વરી ૩૧ સુવર્ણ ચંદ્રક વિજેતા બની ચુકેલા પાલનપુરના શ્રી કનૈયાલાલ દુહ્લભરામ ભગુસાલીના આકાશવાણી મુબઈ કેન્દ્ર પરથી આવે એમને મળીએ' શ્રેણીમાં વાર્તાલાપ અતિપ્રેરક અને પ્રાત્સાહક શૈલીમાં આપવામાં આવેલ.
1
બલસાણા તીર્થની યાત્રાએ પધારો (તાલુકા : સાક્રી, જીલ્લા : ધુલીયા-મહારાષ્ટ્ર )
અલસાણા ગામમાંથી ૩૧ ઈંચના શ્યામ, મનેાહર, સુદર ૧૫૦૦ પુરાના ચમત્કારી શ્રી વિમલનાથ ભગવાનની મુર્તિ પ્રાપ્ત થઈ છે. અને પહાડાની વચ્ચે કુદરતી સૌદ થી શાળતા કળા કૌશલ્યથી યુક્ત મદિરાના ખંડેરા પ્રાચીનતાની સાક્ષી આપતા આજે પણ અડાલ ઉભા છે. આથી અતિ પ્રાચીન આ ઔતિહાસીક નગર
નદી
હશે, અહિંયા જૈનોના ૧૦ ઘર છે.
પૂ. આચાર્ય શ્રી લક્ષ્મીસૂરીશ્વરજી મ.સા.ની શુનિશ્રામાં નગર (રાજ )માં નવપદ આળી આરાધનાની ઉજવણી
L
આથી આ વેબ માચચસરાહા ાની દ્વારકાવાસી વાસરી ધજી મહારાજ તમા
શ્રી
આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મસાની શુભ નિશ્રામાં ઓળીની આરાધના ઉજમણા સાથે થઇ.
ઓળી, ' કરાશીના પારણા અને અપેારના સ્વામીવાત્સલ્યની ભક્તિના લાભ શા. દલીચ’દજી જેઠમલજી અરમેશાએ લીધેલ. તેમ જ ઓળી કરવાવાળાને સ્ટીલના વાસણ ભેટરૂપે આપવામાં આવેલ. છ નુ' ઉજમણું', સાધુઓનેા સામાન વગેરે શા. દોલતરાજજી જેઠમલજી, પૂનમચ'દ દાજમલજી, રીખવચ'દ ગણેશમલજી સ્વામીતિના અરમેશા નગરત્રાળા તરફથી ઉજમણા તેમ જ લાભ લેવામાં આવેલ.
વર્તમાન તપેાનિધિ પુજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપંન્યાસ પ્રવર શ્રી ચ દ્રશેખરવિજયજી મ. સા. ના આશીર્વાદથી તથા મુનિશ્રી વિદ્યાન વિજયજી ગણિ મ.સા. ના સક્રિય ઉપદેશથી સ્થાનિક અને અનેક જૈન સંધેાના સહયાગ અને સહકારથી એક ગગનચુ ખી જિનાલય નિર્માણૢ થયું છે. જેની પ્રતિષ્ઠા ૫. પુજ્ય આચાર્ય શ્રી રાજેન્દ્રસુરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં મઢુત્સા પુર્વીક થઇ છે. પ્રાચીન નયનરમ્ય અલૌકિક ચમત્કારી શ્રી વિમલના ભગવાનના જિનબિંબથી શાભ્રતા નુતન તીના અને લસાણાની પંચતીથી ( તેર, ધીયા, દોડાઇયા, ન દરબાર, બલસાણા ) ના દર્શન કરી પાવન થવા સકલ સંઘને ભાવા આમંત્રણ છે. માંતા સઘળે વહીવટ ધુલીયા જૈન સત્ર સભાળે છે. નાના
આવવા માટે સુવિધા : સુરત-ધુલીયા હાઈવે પર સાંક્રીથી દોડાંઈયા રોડથી બલસાણા ૨૫ કિ.મી. ના અ'તરે છે. અને દેડાંઈચા ચીમઠાણાથી ૨૫ કિ.મી. અ તરે જુદા જુદા ટાઇમે એસ ટી. મળે છે. નુતન તીમાં લાભ લેવા માટે વિનંતીલખા :
નવપદ અ ગી, પૂજા, પ્રભુ વના શ્રીસ'ઘ તરફથી થઈ. આ ગામમાં ૧૫ જૈનાના ઘર છે, એળીની આ આરાધનામાં ૧૦૧ની સખ્યા થયેલ. જેમાં સીણધરી, ઠંડાલી, સણુપા, સરણું, આલાતરા, શેરગઢ, એશાલા વગેરે ગામાના આરાધકે જોડાયેલ. પારણાના દિવ। ૫૧ રૂા.ની પ્રભાવના ઓળીના આરાધકાને કરવામાં આવેલ. જેમાં બહારગામથી આવવાવાળાએ પણ પ્રભાવના કરવાના લાભ લીધેલ. પૂ॰ ગુરુદેવે શ્રીપાળ ચરિત્ર ઉપર રાચક શૈલીમાં સુદર પ્રવચન કર્યું અને લેાકેાની ભાવના ઘણી જ સુંદર રહી.
શ્રી ધુલીયા જૈન સંઘ. તેલગલી, ધુલીયા-૪૨૦૦૧ સ્વસ્તિક હાર્ડવેર સ્ટોર અને અરિહ ંત પેઇન્ટસ, આગ્રા રાડ ધુલીયા મિચ'દ માતીલાલ ગેપાલદાસ પરિવારના સૌજન્યથી
જ્યારે તમારુ મન તમારા દેશોને સમજવા માંડે ત્યારે માનજો કે તમારા પુણ્યના ઉદય થઇ રહ્યો છે