________________
એટલે આ
રીતે જાણુ
છે. સહુથી મક,
શકે છે.
જૈન] તા: ૨૦-૧૦-૧૯૮૯
[૩૭૩ અને એમ અતિક્રમણ કરનારું ન કહેવાય તે પછી એ ત્રણ | હશે પરંતુ અંદરથી જોવા જઈએ તે ત્રણ છત્ર માલુમ નથી નને માટે “છત્રાતિછત્ર' શબ્દ જ કેવી રીતે વપરાય? જ્યારે શ્રાપડતા અર્થાત્ જે રીતે ચાંદીના ત્રણ છત્રો જેમ બહારથી અલગ આવશ્યકજીમાં તે સ્પષ્ટ જણાવ્યું છે કે “તાર છાત્તનું | દેખાય છે તેમ અંદરથી પણ અલગ દેખાય છે. ૨વું આ પાષાએટલે આ આગમ શાસ્ત્રમાં જે “છત્રાતિછત્ર” શબ્દ મળે છે એ
ણના છત્રમાં જોવા નથી મળતું. બહારથી છત્રની ડિઝાઈન તે જ પ્રમાણભૂત રીતે જણાવે છે કે સૌથી નીચેનું છત્ર નાનું એથી અનેક પ્રકારની સંભવી શકે બાકી એ છત્રો તો એક જ છે! ઉપરનું મોટું અને એથી ય ઉપરનું સહુથી મોટું અને આ જ અને શ્રી જીવાભિગમછમાં બતાવેલ પાઠનો સાર પણ એ જ મજબ શ્રી વીતરાગ સ્તોત્રના એ લોકની સંગતિ બરાબર બેસી | સાક્ષી આપે છે કે, “સિદ્ધાયતને સરખાં સ્થાપના નિયમના પ્રતિમાજી
ઉપર એક જ છત્ર હોય.' અને તદનુસાર જ પરાપૂર્વકાળથી આ જ રીતના છત્રા વેત્ર] “પરંતુ ગુરુજી! પૂ૦ યશેદેવસૂરિજીએ તે એમ જણાવ્યું છે તત્ર સર્વત્ર જેવા મળે છે, અમેએ ચારસે ચારસી કે એથી ય | કે જ્યાં ત્રણ છત્ર બનાવવાની ગૂાશ ન હોય તે આ રીતે વધ વર્ષ પુરાણા દેરાસરોમાં તપાસ કરાવી બધે જ ચાંદીના ત્રણ | એક છત્ર ઉપર બે વિભાગ પાડીને અથવા બે પાસિયા જેવી છત્રો ઉપરન. માન્યતાવાળી જ જોવા મળ્યા છે. આવા સ્ત્રો | લીટી ખેંચીને પણ ત્રણ છત્રના વિધાનો સમાવેશ કરી લેવામાં ચારથી છે' એમ ત્યાંના બુઝર્ગ અને જેક વ્યક્તિઓને પૂછે | આવે છે. અને માટે જ દરેક છત્રો ઉપર આવી લોને જોવામાં વામાં આવ્યું ત્યારે એમ જ જણાવ્યું કે “સાહેબ ! આ તે આવે છે ? અમારા બાપ-દાદાના સમયથી આ રીતના જ છત્રે લટકાવવામાં - “વત્સ! આમાં પણ એક ક૯૫નાથી વિશેષ કરી! જ જોવા આવે છે અને એમાં કશો ફેરફાર કર્યો નથી.’ અને માત્ર મળતું નથી કયા શિલ્પશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે જ્યાં ત્રણ આપણે ત્યાં જ નહિ, જૈનેત્તરના મંદિરમાં પણ ત્રણ છત્ર આ
છત્ર બનાવવાની શકયતા ન હોય ત્યાં બે લીટી ખેંચી ત્રણ છત્રની રીતે જ જોવા મળે છે, જે આ જૈનેત્તાના પ્રસિદ્ધ તીર્થમાં 1 વિધિ સાચવી લેવી ?' તેઓ બતાવી શકશે ખરા? મળ સ્થાને બિરાજમાન પશુપતિનાથને ફેટ છે, આમાં ત્રણ છત્ર) અરે ! આ માટે તે પ્રખ્યાત શિપીઓ સેમ રા શ્રી ચંપાઆ જ મા યતાને અનુસરનારા જણાય છે. અને આ પણ ખૂબ લાલજી, સેમપુરા માણેકચંદ આર., સેમપુરા જવાહરલાલજી, પ્રાચીન છે.
સેમપુરા હકમીચંદજી અને શિલ્પીજગતમાં એનું નામ હવે આટલી જની પરંપરા સર્વત્ર સ્પષ્ટતયા જોવા મળતી] મખરે છે અને દેલવાડાના સુપ્રસિદ્ધ દેશના જિર્ણોદ્ધારમાં ટાય પછી નવી કલ્પના કરવાની કઈ જરૂરત ખરી? શું આપણે). જેએની સૂક્ષ્મદષ્ટિ વખણાએલી છે એવા ! અમૃતલાલ આપણા એ પૂર્વજો કરતાં વધુ ડાહ્યા અને સમજણ છીએ ? | આદિને સ પર્ક કરીને પૂછયું છે ત્યારે તેમાંથી કોઈ એ પણ
ગુરુજી આપશ્રીની વાત, તર્કો અને શાસ્ત્રપાઠોને સમજા-| ઉપરોક્ત કલપનાની કંઈ જ શાસ્ત્રીય સાક્ષી આપી નથી. બલ્કિ વાની રીત બધું જ સ્વસ્થ, સુગમ અને સુંદર લાગે છે, પરંતુ ત્યાં સુધી જણાવ્યું કે શિલ્પશાસ્ત્રમાં તે એક જ છત્ર બનાવબધા ય કતાં પ્રત્યક્ષ પ્રમાણુ તે ઊંચુ જ ગણાય ને ? | વાનો ઉલ્લેખ છે, આનો અર્થ એ થયો કે લેખક / પાસે આ એટલું ?'
બાબત ક૯૫નાથી વિશેષ કશું છે નહિ. ગુરુજી પૂજ્ય યશોદેવસૂરિજીએ તે પિતાના લેખમાં ત્રણ અને... કદાચ લેખક પૂ. આચાર્યદેવશ્રીની વાત આપણે ત્રાના ફોટા પણ દર્શાવ્યા છે. અને એમાં સ્પષ્ટ ત્રણ છત્ર | એક વાર માની પણ લઈ એ તે વળી એમની જ વાત ઉપર બતાવ્યા છે અને એ ય અર્વાચીન નહિ પ્રાચીન, મેં મારી નજરે | આપત્તિ આવે છે. = ગયા છે તે એ બાબત પણ આપશ્રીન કેઈ સંશોધન ખર?? કેમ કે એક છત્ર ઉપર બે લીટી હોય ત્યારે છે તેમના કથ
'વત્સ સંશોધનના ક્ષેત્રમાં દાખલ થઈએ એટલે ચિતરફ | નાનુસાર ત્રણ છત્રની વાત બેસી જાય પરંતુ એ વધુ લાઈન નજર દોડાવવી જ પડે. એ ફોટાઓ મેં મારી નજર દોડે ત્યાં દેખાય છે ત્યાં શું માનવું ? શુ ચાર, પાંચ, કે સાત છત્ર લગી બરાબર જોયા છે અને પછી જ મેં એ નિર્ણય લીધું કે, માનવા...? એ જેટલા પણ છત્રાના દેટા છે એ ત્રણ છત્રના નહિ પરંતુ એક | ‘એવું આપે દેખ્યું છે ગુરુજી!' જ છત્રના એ બધા ફોટાઓ છે.
ભલા ! એમના જ લેખમાં, જે આ સુષા મને આ એમના ગુરુ ! એ શી રીતે ? સ્પષ્ટ ત્રણ વિભાગ તે દેખાય છે.’ | દ્વારા છપાએલા ફેટાએ, આ એક નંબરના પ્લેના ચિ અને વત્સ ! એ છત્રના બાહ્ય આકાર તું કહે છે તે રીતે કદાચ | સાતમે પ્લાક અને બે નંબરની પ્લેટના આ બાબ્લેક.બરાબર
સારા કાર્યો કરવા તે મનુષ્યની સારાઈ છે. પરંતુ જે પિતે કહે છે કે સારુ કરું છું તે પિતાની બુરાઈ છે.
-