________________
૩૮
|
પ્રભાવના
સુધી કે પન્નુસણન પહેલા ત્રણ દિવસના અઠ્ઠાઈ વ્યાખ્યાન સાંભ· | ળવા સાથે સાથે એની નોંધ લખાવાનું પણ રાખેલું. બાકી ઠેઠ ખારસાસૂત્ર સુધી બધા જ વ્યાખ્યાનો ટટાર બેસીને જ સાંબળ થાના રાખેલાં. આ બધું જોતાં કહેવાનુ મન થાય કે ધન્ય એના પિત્તાશ્રી પારસમલજી! અને ધન્ય ઓની જનની શ્રીમતી - દેવી! માતા ગીરદેવીએ પુત્રના આવા મહારથી તપની ખુશાલીમાં પાતે છેલ્લી અઠ્ઠા કરેલ તથા પિત્તાશ્રીએ બધા સિદ્ધિતપવાળા અને માસક્ષમણના તપસ્વી દરેકને ૧-૧ કાંબળની પ્રભાવના કરેલ તેમજ માદરે વતન એન્લામાં સ્વામિવાત્સલ્ય રાખેલ. મદ્રાસમાં સલમાં પયુ ધણા પર્વની ઉજવણીના ભારે રંગ હતા. વ્યાખ્યાનમાં સભા ચિક્કાર રહેવા છતાં શાન્તિ અદ્ભુત રહેતી. મહારાજ સાહેબ સ્પેશિયલ બનાવેલી નાની કેબિનમાં બેસી વ્યાખ્યાન સ્તા તેથી અવાજને પડધા સારા મળતા. બીજના દિવસે સુધરવાદના પૂ॰ આચાર્ય દેવશ્રીની સ્પેશિયાલીટી હાઇ મદ્રાસના લાકે સાંભળતાં સ્તબ્ધ જ થઈ ગયા. અત્રે વધમાન તપોનિધિ આચાર્ય દેવશ્રીની નિશ્રામાં જ વ- | પૃ॰ મુનિરાજ શ્રી કપરત્નવિજયજી મ૦ આદિના ચાતુર્માં પ્રવેશથી માન રૂપના બાબરમાં કાઢતાનાર શ્રી દલપતચંદ્રજી બાધરા- ૐ શ્રી સંઘમાં અનેકવિધ આરાધના શરુ થઈ. બને મુિ નાગાર નીવાસી૨ ૧૨૩મી વર્ધમાનતપની અખત આળી પૂરવાના પ્રચનામાં સારી સખ્યામાં લોકો લાભ લે છે, માત્ર કરતાં ભારે બહુમાનપૂર્વક અનુમેદના થયેલ. તેમજ પાંચમું પુરુષોમાં રાત્રિપ્રવચનમાં પણ·સારી સ`ખ્યા થાય છે. ધર્મચક્રતપ, માસક્ષમણું કરનારા શ્રી માનલાલજી મુદ્દેનનુ મઝુમાન થયેલ. ૧૬ ૯૫, ૧૧ ૫૦, ૯ ૭૫, બહુાઈ, ચાસહપહરી પૌષધા તપસ્વીના પારણ ના લાભ શ્રી કુંદનમલજી ઞીશ્રીમલજી આરિમલજી સુંદર આરાધના ર પરીવાર તરફથી બારે ક્તિભાવપૂર્વક કરાવે. ચૈત્યપરિપાટી વિગેરે શાસન પ્રભાવક બન્યા.
મૌલાપુર :- પૂર્વ મુનિરાજ શ્રી નિતવિજ્ય મહ તથા
r
શાસક ક્ષમાપના રથયાત્રાના વરઘેાડા,
શ્રી સુધા બે ઉલ્લાસમાં આવી જાહેર કર્યું" કે દિવાળી પછી અત્રે કેંસરવાડી ઉપધાન રાખવામાં સાયકો
પૂર્વપાશ્રીની આજ્ઞાથી મદ્રાસમાં ચાતુર્માસ માટે જુઅે જુદે સ્થળાએ સાધુના આદિ માકલવામાં આવેલા છે. જ્યાં પણ સમયા નુસાર ધર્મ સાધના પ્રભાવના સુધાર થઈ
ગુજરાતી માડી :- પૂ॰પાદ બચાવેશ મડ઼ે વિજ્ય જગચંદ્રસૂરીજી મ ખાદિ ા.ની નિશ્રામાં પૂજ્યશ્રીના સ‘બેગ વૈરાગ્યના પ્રવચનાના પ્રજાથી, જુદા જુદા અનુષ્ઠાના આદિ દ્વારા ધર્મારાધનામાં ખૂબ જાગૃતિ આવી છે. તપસ્યા વગેરે સુંદર થાય છે. યુવાનામાં પણ રવિવારીય શિબિરના પ્રવચનેથી ધર્મ ચેતના ચેન નવની બની છે.
વર્ષરી : પૂ॰ ઉપાધ્યાય શ્રી યશે વિજયજી ગણીવર મ આદિ ઠા. ની શુભ નિશ્રામાં તપસ્વી પૂર્વ મુનિરાજ શ્રી વરએધિવિજયજી મહારાજની વૈરાગ્યરસપૂર્ણ જિનવાણી શ્રવણથી શ્રોતાઓ ખૂબ પ્રભાવિત બન્યા છે. તપસ્યા ખૂબ જોરદાર થઈ છે, આરાધનામાં મૅગ વધ્યા છે. રથયાત્રાના વરઘેાડા શાસન પ્રભાવક બન્યા. પૂ નિંરાજશ્રી ખાયવિજયજી મની ૮૦મી જઈમાન
અર્ષિક બેસનાર બધુ વિચારે છે, જેથી તેમને શર્મીના બનવુ પડે છે. માટે ાપુ ખાવાની આદત પાડે
તા ૨૯-૧૦-૧૮૯
| જૈન
આળીના પારણા પ્રસંગે તપની અનુમેાનાથે ખેલી ખૂબ સુદર ખાલાઈ. પૂ॰ મુનિરાજશ્રીની વાણીથી પ્રમાવિત બનેલ યુોન વગ તપસ્યામાં સારા બેયે. અત્રેના ; નિસાર તે વ્યવસ્થિત કરવામા પૂ॰ મુનિરાજ શ્રી હિિવજયજી મની કામગીરી અનુમાનનીય ઠંડી,
શ્રી વેપુરી જૈન સંઘ તરફથી મદ્રાસના તમામ રાધાનું શાલ તથા ચાંદીના ધર્મ પકરણ દ્વારા સુંદર બહુમાન ધરતા. શ્રી અલસાણા તી માટે નિભાવની ટીપ સુ'દર થયેલ.
|
ટ્રીપ્ટીકેન :- પૂર્વ મુનિરાજ શ્રી ભદ્ર ધરવિજયજી મ પૂર્વ મુનિરાજ શ્રી પુણ્યસુંદરવિજય મા.િશુા અત્રે પધારતા એવામાં ધર્મારાધના વેગવતી બની, તપસ્યામાં સુદર થઈ. રથયાત્રાના વાડામાં શાસન પ્રભાવના સુત્તર થઈ મિંત્રારીય અનુષ્ઠાના અને બાળકાની રવિવારીય શિબિર અસરકારક બા
પૂર્વ શ્રી શ્રી અનન્તકીર્તિથીજી આ િફાણાની નિશ્રામાં શનિવારીય બેનાની શિબિરમાં એટલો ધસારા થયા કે જયાના અભાવે વધુ બેનાને પ્રવેશની ના કહેવા પડી સળે રસપૂ
શ્રી નાગેશ્વર તીર્થે પધારો
શ્રી નાગેશ્રવર તીર્થો ભારતમાં એક જ શ્રી પાવ ાથ ભ્ર, ની કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણાં સાત ફણાધારી ! મૈાત્મરૂપે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે.
જય માત્રા બના પધારે છે. મેજર્નશ શાળા બિંગની સુવિધા છે. યાત્રિકાને ભાવવા માટે ચૌલા સ્ટેશને તથા આલાટથી બસ સસ મળે છે. અગાઉ સુચના આપથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ શકશે, અર્હુમ તપવાળા માટે પૃ વ્યવસ્થા છે ફોન નં. ૩ આલા) --લિ. ડીપચા જેન ગૌરી
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી
P. O, લ સ્ટ, : ચૌમહલા [ રાજસ્થાન ]