________________
તા ૨૭-૧૦-૧૯૮૯
૩૭.
અનુષ્ઠાન, શંખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમનું અનુષ્ઠાન, વગેરે ચાલતાં | બેસીને કરવાને. વધારામાં એના ગુરૂ આચાર્ય શ્રી ગુણાનસૂરી. એમાં ૨૪ તીર્થકર શ્રેણીતપના અનુષ્ઠાને તો કમાલ કરી દીધી. |શ્વરજી મના નિમિત્તે કાઉસ્સગ્ગ ખમાત્ર જાપ પણ અપ્રમતપણે એકેક નવકાર બેલી બોલી ભગવાનને પુષ્પ ચઢાવવાનું એમાં કરવાનું રાખેલ. છેલ્લા ૬-૭-૮ ઉપવાસની બારીમાં પણ છેલ્લા સેંકડો જણ સંગીતકાર બેલાવે એ રીતે કેસમાં નવકાર બેલતાં ઉપવાસ સુધી બધી ક્રિયા પ્રમાદ રહિતપણે કરવાની રાખેલh-૨ દેઢ બે કલાક ભક્તિ સંગીતનું વાતાવરણ ભારે જામી પડ્યુ. | ઉપવાસમાં ઢીલાશ અનુભવતા આરાધકને આ જોતાં તે ચમત્કાર
પૂ૦ મુનિરાજે શ્રી ગુણસુંદરવિજયજી મ. તથા ભુવનસુંદર લાગતો કે ઉપરાપર ચાલુ ઉપવાસમાં આ કેમ બને છે કઈ વિજયજી મહએ આ આરાધનામાં જબરજસ્ત રંગ પૂર્યો! રોજના | દેવતાનો પ્રવેશ થઈ ગયો છે કે શું ? નહિતર પૌષધના ત્રણ માટે પૂ. તપસ્વી ગણિવર્ય શ્રી જયંસેમવિજયજી મહારાજ | ટાઈમ મોટા દેવવંદન પણ કરવાના આવે, એમાં ય મારુ,
ખે નબાદ બુલંદ અવાજે અનુષ્ઠાન કરાવતા | કાઉ૦, ઉપવાસે ચાલું છતાં, ઊભા થઈ થઈને કરવાનું કેમ બને? તેઓશ્રીને ૧૦૮ મી વર્ધમાન આયંબિલ તપની ઓળી ચાલે છે. | સિદ્ધિતપની પૂર્ણાહુતિમાં છેલલા આઠમાં ઉપવાસે પણ આખું એમાં આસો વદ ૨ અઠમે પૂર્ણાહુતિ પર ભવ્ય ઉજવણીના માટે | સાંવત્સરિક પ્રતિક્રમણ, એમાં સંવ સરી સૂત્ર શ્રવણ અને ૪૦ આયોજન થયેલ ‘ગાગરમાં સાગરના મહાન પુસ્તકનું વિતરણ | લેગ કાઉન્ટ પણ ઉભા ઉભા જ કરેલ. પછી પ્રભાતે કહેfઆજ કરવા માટે એનું , પણ અત્યારથી ચાલી રહ્યું છે.
તે સુદ પંચમી છે મારે ૫૧ લેગ કાઉ૦ ઉભા ઉભા કરવાને આ સિવાય ૪૧ ૬ ઉપવાસના મોટા ગુણરત્ન સંવત્સર તપ અને ૫૧ ખમાસમણુ ઊભા થઈ, થઈને દેવાના.” અપ્રમત્ત આરાસમુહગત રીતે કર માટે પર્યુષણના અગાઉથી જ આયેાજન| ધનામાં ભારે ઉત્સાસ ધરાવતા આ બાલ શ્રાવકને ઉપવાસ પણ શરૂ થયું. એમ ૨ જ રોજ પહેલા દિવસ બે-બે જણને ૧૬- | આવો અપ્રમત્ત ક્રિયામાં શી રીતે રોકાય? અપ્રમાદન ૨ કયાં ૧૬ઉપવ સ બીજા દિવસે બે બે વ્યક્તિને ૧૫-૧૫ ઉપવાસ ત્રીજા દિવસે બે બે જણને ૧૪-૧૪ પછીના દિવસ બેને ૧૩-૧૩ | પાવાગઢ તીર્થયાત્રાર્થે પધારવા આમંત્રણ ઉપવાસ ઈત્યાદિ ત્યિાદિ ઘડાડતા ઘટાડતા ૧૧ ઉપવાસ સુધી | ૧૬ માસને તપ સામુદાયિક રીતે ૧૭ દિવસમાં પૂર્ણ થયો. વડોદરા શહેરથી ૫૦ કિમી. દુર સુરમ્ય પ્રાકૃતિક સુરતાથી સામુદાયિક રીતે ઉજવાય છે
,
પરિપૂર્ણ પાવાગઢ પહાડની તળેટીમાં પૂજ્ય આચાર્ય શ્રીમદ્ - પર્યુષણ બેસત, ને ઘરઘરમાં તપસ્વીઓ સાવ નાના નાના |જિ ઇન્દ્રન્નિસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી જૈન બાળક-માળિકાઓ પણ હશે હોંશે ઉપવાસ કરતા.
વેતામ્બર તીર્થ પાવાગઢનું નિર્માણ થયું છે. | સિદ્ધિતપમાં દિક્ષાર્થી યુવક-યુવતીઓ પણ જોડાયા. બેંગ્લરના શિલ૫કલાયુક્ત ભવ્ય જિનાલયમાં ૫૧ ઇંચના શ્યામ તણીય ક૯પેશકુમાર પાર મલજી રાઠોડે ૧૩ વરસની વયમાં સિદ્ધિ- | અત્યંત ચમત્કારી દેવાધિદેવ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ તપની જે આરાધના કરી એ તો કમાલ કરી. તેનું બહુમા- ' મૂળનાયકરૂપે બિરાજે છે. જીવનની પુણ્ય વેળાએ આ કર્થના અનેક રીતે થયેલ
દર્શન, પૂજનને લાભ લેવા વિનંતી. પૂજ્યપાદશ્રાને કલમથી કંડારેલ હિન્દી પુસ્તક “સાધર્મિક
યાત્રાથીઓની સુવિધા માટે સંપૂર્ણ સગવડવાળી નૂતન વાત્સલ્યનું ઉદ્દઘાટન શેઠશ્રી હસ્તિમલજી જૈન, “સતા શિર
ધર્મશાળા તથા ભેજનશાળાની વ્યવસ્થા છે. મણિ મદનરેખા” નું ઉદ્દઘાટન શેઠશ્રી રવિલાલ એસ. દોશી ) અને “માનવતાકા તેજ” નું ઉદ્દઘાટન બેંગલોર નિવાસી શેઠશ્રી !
- આ તીર્થમાં જૈન કન્યા છાત્રાલય છે. જેમાં નાની બાળાચા રહીને જી પારસમલજી ૨ માવાલા દ્વારા થયું.
વ્યવહારિક, તથા ધાર્મિક શિક્ષણ મેળવે છે આ બાળ શ્રાવક ક૯૫ની ક્રિયારૂચિ કેવી કે આવા મોટા પાવાગઢ પહાડ ઉપર જવા માટે અત્રેથી રોડ માગે કહનાથી સિદ્ધિતપના બધા જ ઉપવાસમાં સવાર સાંજના પ્રતિક્રમણમાં
| ઉપર જવાય છે. માંચીથી રોપ-વે ચાલુ છે. પણ ઉભા ઉભા જ બધી ક્રિયા કરવાની તેમજ બધા ઉપવાસ - અત્રેથી બેડલી, લક્ષમણી, મોહનખેડા, નાગેશ્વર આદિતીર્થોની લગભગ પૌષધમાં જ કરેલ એટલે પૌષધ અને દેવવંદનમાં પણ યાત્રાએ જવાય છે, બધા જ કાઉસ્સગ પણ ઉભા ઉભા કરવાના. દરેકે દરેક દરિયાવહીયા પણ ઉભા ઉભા જ કરવાની, સિદ્ધિતપની બધી ક્રિયાના |
વિનતીઃ શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ ખમાસમણુ પણ ઉભા થઈને જ દેવાના એને જાપ પદ્માસને | મુ.પ. પાવાગઢ-૩૮૯૩૬૦, તા. હાલેલ, (જી. પંચમહાલ)
સત્તા-સંપત્તિનું અભિમાન જ મનુગ્યને માનવતાથી નીચે ઉતારી દે છે. - -
- -
-
-