________________
કિન્ન શ્રી મુક્તિ કમલ–કેસર ચંદ્રસુરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મકિતધામ
ગાંધીનગર, હાઇવે રોડ, મુ. થલતેજ, પિ. અમદાવાદ-૩૮૦૦૫૪ ફ્રેન નં૪૧૯૮૩ મહાન પૂણ્યના ઉદયે મળેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરવાનો અમૂલ્ય અવસર
I સહર્ષ જણૂાવતા આનંદ થાય છે કે મુક્તિ-ધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને શુભાશિષથી અમદાવાદ શહેરથી ૬ કિ. મી. સરખેજ ગાંધીનગર હાઇવે રોડ પર થલતેજ ચાર રસ્તા પાસે “મુક્તિધામ” સંસ્થા સાકાર પામેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સરળ સ્વભ ધી મધુરવક્તા પ. પૂ. પંન્યાસ પ્રવરશ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી રહ્યા છે.
0 પૂજ્યપાદ આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના શુભ દિને પ્રથ તીર્થપતિ દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુ એવં પ્રગટપ્રભાવિતી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા જિનશાસન રક્ષકા શ્રી ચકેશ્વરી માતા એવં ભગવતી શ્રી ૫ધાવતી માતા આદિની અંજનશલાકા પ્રતિષ્ઠાદિ પ્રસંગે અપૂર્વ શાસન પ્રભાવના સહ વિર્ષોલ્લાસથી ઉજવાયેલ.
. પૂજ્યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સંવગૂજ્ઞાનનું સિંચન પણ કેવું જોઇએ. “સંસકાર વિનાનું જીવન તે પાયા વગરનું મકાન” આજનો વૈજ્ઞાનિક, વિલાસી, વર્તમાન યુગમાં બાળકોનું ભોતિ સુખ દિનપ્રતિદિન વધતું જાય છે. પરંતુ સાચુ તથા આધ્યાત્મિક સુખ હણાતું જાય છે. બાળકોમાં આર્યસંસ્કૃતિનું વસાન થતું જાય છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણુ થતું જાય છે. તેથી બાળકને ધામિક સંસ્કાર સાથે નૈતિક જીવન જીવ ની તાલીમ મળી રહે તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુક્તિધામ સંસ્થામાં ભવ્ય જિન મંદિર, ગુરૂ મંદિર ધર્મશાળા, ભાજhશાળા, ઉપાશ્રય, આદિ સ્થાને નિર્માણ થયા છે. તદુપરાંત પૂજ્યશ્રીની ભાવના અજબ જૈન વિદ્યાપીઠ પણ નિર્માણ થઈ રહી છે, સં. ૨૦૪૭ના ચૈત્ર સુદ ૧૪ના દિવસે પૂજ્યશ્રીને દેહ વિલય પામતાં આ સંસ્થા સ્થાપનાનું કાર્ય તેમના શિષ્યરત્ન ૫. પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં ટ્રસ્ટીગણું સંભાળી રહ્યા છે.
વિદ્યાપીઠના મુખ્ય મેષ-મધ્યમ વર્ગના જૈન બાળકનું ભાવિ મજબૂત બને તે માટે વિદ્યાપીઠમાં 'લાળકને (Free of there) વિના મહયે ભણાવવાને ઉદેશ છે, તેથી આ કાર્ય માટે એક ટીકીટ ડ્રો યોજના રાખેલ છે. તેની વિગત નીચે મન છે. તે આ ડ્રો યેજનામાં આપશ્રી યથાશક્તિ લાભ લઈ વિદ્યાપીઠના કાર્યમાં સહભાગી બનશે.
“ભવ્ય ડિ યોજના'' પહેલે લકી નંબર આવે તેનું નામ “વિઘાથી ગૃહના મકાન ઉપર લખાશે.
બીજે લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હાલ ઉપર લખાશે.” s ત્રીજે લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હેલની અંદર લખાશે.”
એક ટીકીટ ખરીદનારનું નામ “આરસની તકતીમાં લખાશે.” shક્ક ડ્રો માં જે ભાગ્યમાળીને નંબર ઘગશે તેમને પત્રથી જાણ કરવામાં આવે
છે કે '' ખક નું આયેાજીન પ. પૂ. પં. શ્રી યશોવિજ્યજી મ.સા.ની પાવન નિશ્રામાં કરવામાં આવશે. * * * * - I ૫. ૫૦ ૫. પ્ર. શ્રી યશોવિજયજી . મસ્સાની નિંઢામાં પચાસ વર્ષ પ્રાચીન રાયણ વક્ષ નીચે પ્રથમ તીર્થપતિ કેવા કેવા આદેશ્વર દાદાના ૪૧ ઇંચના પગલા તથા પૂ જા “દાદાગુરૂ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયે ચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા . ૫. ગરદેવશ્રી વિજયભવનરત્નસૂરીશ્વરજી મ.સા ના પગલા જેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. કમલ મદિર ભવ્યાતિભવ્ય અનીલ છે. આ ઉત્તમ તથા મગલ કાવન અકેશ આપવાના બાકી છે માટે જે ભાગ્યશાળીઓને આદેશ લેવાની ભાવના હોય તેઓએ ૫ . પં. પ્ર.' શ્રી યશેજિયજી મ૦ સોને મળવા નિતી છે.
| લી. મુક્તિ-કમલ-કેશર વદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ, ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જન્મદ્રિ Thતીલાલ એમ. બમડીયા ૧, વાચક :નાબારા ૩ ટોકરશી દામજી શાહ,
ભગવતી ટેક્ષટાઈલ, ખંચ કુવા) ૭, રાજેન્દ્ર વિલાસ, દેલતનગર, ડ નં.૭ ૩, દલાલ કોટેજ કીમ, સેવારામ - અમદાવાદ-૩૮૦૦૦૧
બેરીવલી (પૂર્વ), મુંબઈ-૬૬. લાલાવાની રોડ, મુલુન્ડ (પશ્ચિમ) સંબઈ-૮૦ . ઘર : ૪૮૨૦૬ ૮, વર : ૬૫૯૩૨૫ દુકાન–૩૪૬૦૯૭ - ટે. ઘર : ૨૦૧૭-૮૪ . :- mજ્ય પંન્યાસી. યશોવિજયજી મસાનું ચાતુર્માસ પ્રાર્થનાસમાજે શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન દેરાર ર-મુંબઈમાં છે.