________________
જૈન
ઇન્દૌરમાં પર્યુષણ પર્વની તપારાધનાની અનુમેાદાથે નવાહિકા મહાત્સવ ઉજવાયા શ્રી શખેશ્વર આગમ મંદિર સંસ્થાપક પૂ॰ ગુરુદેવશ્રી અભ્યુદયસાગરજ મસાના લઘુગુરુ ભ્રાતા માલવભૂષણુ પૂ॰ * શ્રી નવરત્ન સાગરજી મળ્યાની આજ્ઞા અને આશીર્વાંદથી પૂ॰ પ્રવચનકાર મુનિશ્રી મુક્તિરત્નસાગરજી તથા ખાલમુનિશ્રી અચલરત્નસાગરજી મસા॰ અત્રે પીપલી બજાર સ્થિત ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન છે.
તા. ૬-૧૦-૧૯૮૯
અગત્યનું...જરૂરી
જૈન પત્રના ગ્રાહક-વાચકે, શુભેચ્છકે, જાહેરખ્ખર આપ કાયમી નારા, તથા પત્ર-પત્રીકાઓના શ્રીસ`ઘ-સ...સ્થાઓન સરનામાં નવા છાપવામાં આવનાર હાઇ-આપને ત્યા ‘જૈન’ પત્ર મોકલાઈ રહેલ હાઈ તે નીયમીત મળતું રહે તે માટે સરનામામાં કઈ પણ સુધારા-વધારા જરૂરી હાઇ આપના ગામ-શહેરના પીનકાર્ડ નબર સાથે દરેકે જણાવવા નમ્ર વિનતી છે.
પૂજ્ય મુનિશ્રી મુક્તિરત્નસાગર મસાની નિશ્રામાં તેઓ શ્રીનું આ પ્રથમ સ્વતં ́ત્ર ચાતુર્માસ કહેવા છતાં ચાતુર્માસની આરાધના રેકોર્ડ ૫ થઇ છે, જેમાં ૧૫ માસક્ષમણુ, ૧૩ સેાલભત્તા, શ્રેણિતપ, સિદ્ધિનંપ તેમ જ અનેકાનેક અઠ્ઠાઇઓ સાથે અનેકવિધ આરાધનાઓની અનુમેદનાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન,
શ્રી શાંતિસ્નાત્ર તેમ જ નવ છેાડના ઉદ્યાપનસહુ ભવ્યતિભવ્ય નવ દિવસીય મહામ ઙાત્સવની ઉજવણી થઈ છે.
— યવસ્થાપક
પૂજ્ય મુનિશ્રીની પ્રેરણાથી અહિંયા શ્રી સાધર્મિક અભ્યુદય આરાધક....બાળકાની.... અનુમોદનાથે...! સમિતિ 'ની સ્થાપના થઈ છે. જેમાં લગભગ રૂા. દોઢ લાખ જેવુ* ક્રૂડ એકત્ર થયુ છે. જે દ્વારા જરૂરિયાતવાળા સાધર્મિકબ ધુએની આર્થીક મદદ કરવાના હેતુસર આયેાજન કરવામાં આવેલ છે.
૩૫૧
પિનકાડ નબરથી આપને ત્યાં પત્ર-વહેલાસર મળતુ થાય તે માટે જરૂર લખી મેાકલાવશે.
મળતું રહે તે માટે તેઓ કોઈ કાયમી સરનામું મેલાવશે તા પૂજ્ય ગુરુભગવંતાને ‘જૈન' પત્ર કાયમી વિદ્યામાં પણ જરૂરી વ્યવસ્થા પણ થઇ શકશે.
શ્રી પોઁધીરાજ પર્યું`ષણ મહાપર્વ દરમ્યાન દરેકે નાની મેાટી આરાધના તપશ્ચર્યા કરેલ હશે. તેમાં નાના નાના ખાલીકા-ખાલિકાએ પણ આરાધનાના સુંદર લાભ લીધેલ હેાય તેવા ૧૨વર્ષથી નાના બાળકે-બાલિકાઓના ફોટા-જૈન પત્રમાં નિચેની વિગત ભરી મેાકલનારના વિનામૂલ્યે (ફ્રીમાં) આપવામાં ચાવશે. તે જે જે સ્થાનામાં આરાધના થઈ હેાય તે, સર્વે... શ્રી ઘા-પૂજ્ય ગુરૂદેવા તથા સ્વજન-આરાધક બાળકોના ફાટા મેકવી આપે.
શ્રી ૫ ત્રિભુવનતીર્થ-નંદાસણુ કલાલ-મહેસાણા હાઈ વે ઉપર નદાસણ ગામ નજીક ઉમાપુર પાસે ૧૫ વીઘા જમીન સ'પાદન કરી... શ્રી મનમેાહન પાશ્વ નાથ પ્રભુથી અલ'કૃત ‘જય ત્રિભુવનતીં ’ આકાર લઇ રહ્યું છે... ભવ્ય જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય, ભેાજનશાળા, ઉપધાનભવન, ઓફિસ, ભાતીખાતા વગેરેનું નિર્માણ કાર્ય ચાલુ છે. હાઇવે ઉપર ખૂબ જ ભવ્યતમ તીર્થં નિર્માણ યેાજના ચાલુ છે, જેઠ જી. ૫ થી ભાજન.ાળા પણ ચાલુ થઈ ગઈ છે. યાત્રાળુઓને ભાતું પણ અપાય છે,
|
ઉદાર હાથે આપ દાનની ગ'ગા વહાવા. આપના આવેલ | નિશ્રા : દાનના અહીં :ખુંદર સદુપયેાગ થશે તે નિઃસશય વાત છે. જય ત્રિભુવન (મનમેાહન પાશ્વનાથ) તીર્થ ટ્રસ્ટના નામનેા ચેક કે ડ્રાફ્ટ ચાકલી શકાશે. આજે જ સપર્ક સાધે.
સરનામું:
નામ
માતાનું' નામ: " જન્મતારીખ : તપશ્ચર્યાંની વિગત :
પિતાનું નામ .
સમય :
ગામ :
સમય
જરૂરી : ઉપરની દરેક વિગત જન્મ તારીખ નાથા લખવા ખાસ વિનંતી. જેના દ્વારા અમેા આ બાળકાના ગ્રહેા કયા બળવાન છે કે જેથી આટલી નાની ઉંમરે પણ તેમને આપણી ઊચ્ચ આરાધના કરવાનું બળ મળ્યું? તેા દરેકે *રૂરી વિગત સાથે ફાટા મેાકલાવવા.
(૧) પ્રમુખ બાબુલાલ મગનલાલ શાહુ
૧૦૩, સુમ'ગલ લેટ, રસાલા માર્ગ, નવર‘ગપુરા, અમદાવાદ-૯ (૨) મંત્રી શ્રી મનુભાઈ માણેકલાલ શાહ મુ.પે!. નંદાસણ, તા. કડી જિ. મહેસાણા ફેશન નં. : ૬૫ (૩) ખજનચી જય'તિલાલ મૂળચંદ શાહ ‘કલિંકુ'' નાગતલાવડી, નવસારી (દ. ગુ.)
સૂત્રના અર્થ જાણુવા ખૂબ જરૂરી છે, પણ અ ન આવડે એટલે સૂત્ર ભણવાનુ` છેડી દેવુ' એ નરી મૂર્ખતા છે.