________________
૩૩૨] તા. ૨૨ ૯-૧૯૮૯
* જૈિન ગુણોના સમાન દ્વારા ગુણપ્રાપ્તિ –આ.ગુણરત્નસૂરિ જ
હ ન્ન તા. ૯ સપ્ટેમ્બરના સિરોહી (રાજસ્થાન)માં તપસ્વીઓના શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુ. બોર્ડ-મુંબઈ આયોજિત સન્માન સમા હિમાં આચાર્યશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સાએ શ્રી વિજય-નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરી સ્મૃતી ઉપરોક્ત શ ાચાર વિશાળ જનસભામાં રજુ કર્યા.
શ્રેણી દસ પુસ્તીકા આઠથી ૬ ઉપવાસ કરનાર તેમજ અન્ય ૨૦૦ તપસ્વીઓનું સન્માન શા એક હતી રાજકુમારી પુસ્તક વિગેરે તેમજ અભિ-T
SR પરીક્ષાઓની વિશિષ્ટ યોજના નદન પત્ર અને માળારોપણના કાર્યક્રમ પૂર્વક કરવામાં આવ્યું. - પૂ૦ આ માર્યશ્રીએ પ્રવચન કરતાં જણાવ્યું કે આ સન્માન
તથા આકર્ષક ઈનામ SH આપ તપસ્વી એનું નહિ, પરંતુ તપશ્ચર્યા ગુણનું છે ગુણાના સન્માન દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે. માટે સન્માન પ્રાપ્ત કર
પૂજ્ય આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની નાર ગુણની પ્રાપ્તિ કરે, તેમજ સન્માનિત વ્યક્તિ અભિમાન ન
પ્રેરણાથી પૂજ્ય મુનિશ્રી કુશલચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરતાં વિશેષ ગુણ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે.
(૧) ગૃહસ્થના છ કર્તવ્ય (૨) નવકાર મંત્ર આરાધના પ અપયશ્રીની નિશ્રામાં ઉપધાનતપ એટલે કે આધ્યા | (૩) બાવીશ અભક્ષ્ય-સ્વરૂપ (૪) માર્થાનુસારી નીતિના ત્મિક પ્રશિક્ષક શિબીર તા. ૧૦ ઓકટોબરથી પ્રારંભ થનાર છે. | પાંત્રીસ ગુણે (૫) અષ્ટપ્રકારી પ્રભુ-પૂજા (૬) ગુહસ્થ જેમાં સેંકડો ભાવિકે ભાગ લેનાર છે.
ધર્મના બારવ્રત (૭) બાર ભાવનાનું સ્વરૂપ (૮) સામાયિક છેલ્લા ૨ વર્ષ બાદ ઉપધાન તપ થવાના કારણે અહિં આનંદ
પ્રભાવ (૯) વીસ સ્થાનક તપ આરાધના (૧૦) સમાધિમરણ અને હર્ષની મહેર ફેલાઈ ગઈ છે.
એમ દસ પુસ્તિકા જ્ઞાન સાથે આચારોની વિશિષ્ટ રામજણ સાથે અને યોગ્ય ચિત્રો આપવા સાથે પ્રકાશિત કરેલ છે. અને સમસ્ત
જૈન સંધમાં આ દસ પુસ્તિકાએ ખૂબ જ પ્રશંસા અને આવકાર મશીન તીર્થની યાત્રા કરી. તે મેળવેલ છે.' | મા વ જીવન સફળ બનાવા | શ્રી વિજ્ય-નેમિ-વિજ્ઞાન-કસ્તુર સ્મૃતિ શ્રેણી સમિતિના શ્રી મા પિશીના પ્રાચીન તીર્થ ગુજરાત-રાજસ્થાનની
સહકાર સાથે બોર્ડ દ્વારા ત્રણ વર્ષના કેસ દ્વારા તથા આકર્ષક સરહર ઉપર અરવલ્લીના રમણીય પહાડોમાં આવેલ છે. ચાર
ઇનામ આપવા પ્રથમ ત્રણ બુકની પ્રથમ પરીક્ષા સંવત-૨૦૪૬, શિખરબંધી દેરાસરો, બે દેરીઓ તથા એક - અધિષ્ઠાયક દેવની કારતક વદ-૭, રવિવાર, તા. ૧૯-૧૧-૧૯૮૯ના લેવામાં આવદેરી અત્રે શેની રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવથી પરિપૂછતા નાર છે. પ્રથમ વખત માટે પાઠશાળા-છાત્રાલયમાંથી ઓછામાં આ તીર્થમાં રેક પ્રકારની સગવડતા છે.
ઓછા ૧૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોને બેસાડનારને ત્રણ સેટ કી અત્રે મ ાલીન સમયની યક્ષ-યક્ષિણી, શ્રાવક-શ્રાવિકાની
આપવામાં આવશે. વધુ સેટ જોઈએ તે રૂા. ૨૦ ને બદલે રૂા.
૧૫ એક સેટના લેવામાં આવશે. (પટેજ અલગ) પરીક્ષાર્થીઓને આરસની કલમય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને
વિશિષ્ટ ઈનામ ઉપરાંત ધાર્મિક શિક્ષક ભાઈ-બહેનને પણ પુરસ્કાર સંપ્રતિ મહારાજના સમયની શ્રી પાર્શ્વનાથ. શાંતિનાથ, અષભદેવ
આપવાનું આયોજન છે. પરીક્ષાની વિશેષ માહિતી તથા પુસ્તક તથા મહાવીર કવામીની વિશાળકાય, પ્રશાંત અને આકર્ષક પ્રતિમા
મેળવવા નીચેના સરનામે લખે. એને જુહારી સમ્યગુદર્શન નિર્મળ બનાવો. - અત્રે પધ કરવા અમદાવાદ, આબુરેડ, પાલનપુરથી એસ. ટી.
સ્થળ :- શ્રી જેન વેતામ્બરે એજ્યુકેશન બોર્ડ બસની સુવિ ચાલુ છે.
ગેડીજ બિલ્ડીંગ, બીજે માળે, શ્રી મોટાપશીના જૈન . દેરાસર ટ્રસ્ટ
૨૧૯-એ. કાકા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. મ પા. મોટાપશીના-૩૮૩૪રર વાયાઃ ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા
ફ્રેન : ૮૫૧૩૨૭૩.
T દરેક માણસમાં કોઈને કોઈ સારે ગુણ હોય છે તે તેણે પોતે પારખીને વધુ વિકસાવવો જોઈએ. કકકકકકકકકકક કકકકકકકકકકકક કકકકકકકકકકકકક ૦૭૦૪૭૭