________________
• તા. ૧૫-૮-૧૯૮૯
૩૨૩ શૌરીપુરમાં પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી | નાગપુરમાં (M. s.) અનુમોદનીય આરાધીઓ ૫૦ આચાર્ય શ્રી અશકરત્નસૂરિજી મસા, આ૦શ્રી અભય
- નાગપુર શ્રી જૈન વે. મૂ૦ તપગચ્છ સંધ ઉપાશ્રમમાં ૫૦ રત્નસૂરિજી મ.સા. આદિ ઠાણા ૫ ની નિશ્રામાં પર્યુષણ પર્વની છે
પૂ૦ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરજીસૂરીશ્વરજી મ. આરાધના નિમિત્ત પહેલા ત્રણ દિવસ પૂજા ભણાવાઈ હતી અને
| શ્રીના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી નરદેવસાગરજી મ. તથા આઠેય દિવસ સુદર આંગી–ભાવના થઈ હતી. બન્ને પૂજ્ય
મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી મ. ચાતુર્માસાથે તા. ૫-૮૯ના આચાર્ય મહારાએ પર્વના આ દિસે દરમ્યાન સરળ હિંદી
સસ્વાગત પધાર્યા છે. પૂજ્યશ્રીના પ્રવેશના દિવસથી પ્રીસંઘમાં ભાષામાં વ્યાખ્યાને આપ્યા હતા દેવદ્રવ્ય અને સાધારણ ખાતામાં.
અખંડ અઠ્ઠમ તપની આરાધના ચાલી રહી છે. દરેક વિવારના સારી એવી ઉપજ થઈ હતી.
અલગ-અલગ ધર્માનુષ્ઠાન તથા ધાર્મિક પ્રશ્નોત્તરીમાં સારી સંખ્યામાં
શ્રેતાઓ લાભ લઈ રહ્યા છે. કલ્પસૂત્ર, બ રસાસૂત્ર, ભગવાનના પારણાને વરઘોડો રાત્રિજગે અને પ્રભાવના ઉપરાંત આઠેય દિવસ વ્યાખ્યાન બાદ સંધ- 1
1 શ્રી જૈનશાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ શ્રી ભગવતી સૂત્રને મનનીય પૂજન થયા હતા
પ્રવચનથી પ્રોત્સાહિત ૧૨ પુણ્યાત્માઓએ શ્રી સિદ્ધિતપ ! મહાન ભા. સુ -સન બારસાસૂત્ર વાંચન બાદ ચૈત્યપરિપાટી, સંવ
તપશ્ચર્યાની શુભ શરૂઆત કરી છે. સરી પ્રતિક્રમણ અને પ્રભાવના થઈ હતી.
| | પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં મહામહિમાવાન્ત શ્રી નવા ર મહાતપશ્ચર્યામ ૩૨ ઉપવાસ-૧, ૧૫-૧, ૧૧-૧, ૯-૯,
મંત્રને સામુદાયિક નવલાખ જાપ અત્રેના ઉપાશ્રયમાં મિત “ ૮-૧૯, ચોસઠપારીપૌષધ, સિદ્ધિતપ-૨, ધમચક્રત૫-૨, દરેક
શ્રીનવકાર મહામંત્ર આરાધના મંદિરમાં રાખવામાં આ મેલ તથા આરાધકનું શ્રીસંઘ તરફથી અને શ્રી કુંથુનાથજી જૈન મંડળ
બે દિવસ અખંડ જાપ પણ થયો હતો. જેમાં ઘણી સારીખ્યામાં તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
આરાધકે જોડાયા હતા.
પૂજ્યશ્રીની પુણ્ય નિશ્રામાં બીજી વિવિધ તપશ્ચર્યા ધર્માભા. સુ. ૫ ન સકલ સંધના પારણુ અને ૩૨ ઉપવાસના
નુષ્ઠાનેનું આયોજન પણ કરવામાં આવેલ આરાધક તપરવીશ્રી માંગીલાલજી વરદીચંદજી ગાંધીનું સન્માન
રેવદર (રાજ.) પર્યુષણ પર્વની ઉજવણી થા આ નિમિત્તે પણ સ્વામીવાત્સલ્ય થયાં હતા. ભવ્ય રથયાત્રાને ,
( ગોડીજી અને શ્રી જીરાવલા તીર્થોદ્ધારક તિકવિજયજી મ. વરઘોડો ચડે હતા.
સા.ના શિષ્ય મુનિશ્રી વિરવિજ્યજી મેસા તેમ જ મા.શ્રી આ પ્રસંગે તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન,1હિમાચલસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આજ્ઞાનુસારી મા શ્રી મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આરોધકે પધાર્યા
'કલ્પલતાશ્રીજી, સા.શ્રી તિલકપ્રભાશ્રીજી, સા.શ્રી ચંદ્રક શ્રીજી હતા. પૂજ્યશ્રી આદિનું સુંદર શૈલીમાં વ્યાખ્યાન ચાલુ છે. | આદિની શુભ નિશ્રામાં સમયાનુસાર દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સુધારણ
લીતાણા- સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં તપશ્ચર્યા | દ્રવ્યની વૃતિ, દેવપુજા, ગુરુભકિત, ચૈત્યપરિપાટી, શંખેશ્વર પાર્શ્વ પાલીતાણાની ત્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમની સાત કુમારિકા
નાથ ભ૦ના અડ્ડમ, ૮૧ આયંબિલ, બેમાસી, દોઢમાસી, અઠ્ઠાઈ બહેનોએ ૨૧ ઉપવાસની ઉગ્ર એવી મહાન તપસ્યાની આરાધના
સાત, છ કાયાના છે, પાંચ, છઠું અઠ્ઠ: આદિ સારી સંખ્યામાં
' આરાધનાઓ થઈ છે. ભા. સુ. ૪ના નવસારી પ્રતિક્રમણ વિગેરે આ સંસ્થા દ્વારા શિક્ષણ સાથે ધાર્મિક જ્ઞાન પણ અર્પણ કર- આન ઇઉલાસપુક થયા
આનંદ-ઉલાસપુર્વક થયા છે. કામાં આવે છે. હવે લ આ સંસ્થામાં ર૭૦ વિદ્યાર્થીની બહેનો, સુરત : અછાંહકા મહોત્સવની ઉજવણી લાભ લઈ રહી છે. ધાર્મિક શિક્ષણ સાથે ધારણુ ૬ થી ૧૨ સુધીનું | પરમ પુજ્ય મુનિગણનાયક સ્વાધ્યાયપ્રેમી આચાર્યદેવશ્રી વ્યવહારિક જ્ઞાન પા અપાય છે.
ચિદાનંદસૂરીશ્વરજી મ.સા., ગણિવર્ય શ્રી સુયશમુનિજી મ આદિ પર્યુષણ પર્વના પુનિત પ્રસંગે આ સંસ્થાની ૧૨૦ જેટલી ! સાધુ-સાવી પરિવાર તેમ જ શાસનસમ્રાટશ્રીને સરદાયના વિદ્યાર્થીની બહેનોએ ૨૧ ઉપવાસથી માંડીને અઠ્ઠાઈ સુધીની સાથ્વીશ્રી કમલપ્રભાશ્રીજી પરિવારની શુભ નિશ્રામાં અગ્રે શ્રી મોટી તપશ્ચર્યાઓની આરાધના કરી છે.
ચિતામણી પાર્શ્વનાથ જૈન દેરાંસરશાહપુરમાં પર્યુષણ પર્વની ભાદરવા સુદ-૪ના દિવસે બારસાસૂત્રના વાંચન અર્થે અત્રેના વિવિધ આરાધના તથા તપસ્યા નિમિત્તે ષિમંડલ મહુપુજન ભક્તિવિહારમાં ચાતુર્માસ બિરાજમાન પૂ. આચાર્ય શ્રી વિજય- ' સહિત અષ્ટાબ્લિકા મહોત્સવની ઉજવણું તા. ૬થી ૧૩ સપ્ટેમ્બર લબ્ધિસૂરીશ્વરજી મ. સા. અહિં પધાર્યા હતા - દરમ્યાન આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં થઈ છે.
ભક્તિ દેખાવને નહિ પરંતુ ભાવનાને વિષય છે.
|
_