________________
Rega G. BV. No. 20 JAIN CFFICE: P. Box No. 175
BHAVNAGAR-64001 (Gujarat) Tele, o. c/o. 29918 B.C/o. 25869
. સમાચાર પેજના : રૂા૫૦૦/જાહેરાત એક પેજના : રૂા. ૭૦/
વાર્ષિક લવાજમ : રૂ!. ૫૦/આજીન સભ્ય ફી : રૂ!. ૫૦૧/
:
ક
,
S
'I
"
તા. ૧૫ સપ્ટેમ
સ્વ, ત ત્રો ; ગુલાબચંદ દેવચંદ શેઠ
જેન’ વર્ષ ૮૬
ક વીર સં. ૨૫૧૫ : વિ. સં. ૨૦૪૫ ભારવા સુદ ૧૫ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક :.
તા. ૧૫ સપ્ટેમબર ૧૯૮૯ શાર મહેક ગુલાબચંદ શેઠ
અંક ૩૪
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિ કરી
રે જેન ઓફિસ, પે.કે. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર
દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૧ થતી પ્રવૃત્તિના નીભાવ કે સંચાલન માટે આપશે તે ઘણું જ ઉપયેગી અને દાતાનું દાન સાર્થક બની રહેશે.
આપણે ત્યાંના નાના-નાના સંઘ, સ્થાને કે સ્થાઓને આપણા માન જ્યોતિર્ધર શ્રી ઉમાસ્વાતિ વાચકે પિતાની
નિભાવવા કે ચલાવવા આર્થિક સહકારની કમી વરતાતી હોય છે. સૂત્રાત્મક શૈલી માં એક બહુ જ નાના વાક્યમાં એક મહત્વની
ત્યારે જે સંસ્થામાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધા કદ્રવ્ય ને વાત સમજાવી દીધી કે પરમ્પરાપહાવાનાં એક બીજાને !
જીવદયાની રકમે મોટા પ્રમાણમાં આવતી હોય છે. તે આયોજન ઉપયોગી થવું. એ જીવેનું કામ છે. છ છ વચ્ચેની
બદ્ધ સહાયક બની સહકાર આપશે તે સોનામાં સુગમાં ભળશે. માનવી માનવી વચ્ચેની સહકારની ભાવનાનાં બીજ આ સૂત્રમાં |
ને દ્રવ્યસંગ્રહના પાપમાંથી બચશે. રહેલ છે. જેમ જેમ જનસમૂહમાં એકબીજાને સહકાર આપીને ! સહાયભૂત થવાની ભાવનાને વિકાસ અને પ્રસાર થાય છે, તેમ - મુંબઈ-અમદાવાદ-કલકત્તા, મદ્રાસ, બેંગ્લર, પાલીતાણા તેમ દુનિયામાં સુખ, શાંતિ અને આબારીની અભિવૃદ્ધિ થાય છે: આદી અનેક સ્થાનોમાં ઉપજ વિશેષ પ્રમાણમાં થતી હોય છે. વેર-વિધની કટુ લાગણીઓનું શમન થાય છે, અને જૈન ધર્મ
આવા સંઘે મળેલ રકમને સારે ભાગ જુદી જુદી જગ્યાએ પ્રબોધેલ જીવમાત્ર સાથે મૈત્રી-કરૂણા સાધવાની ભાવના વ્યાપક મોકલાતું પણ હોય જ છે. જેનાથી ઘણ જ કાર્ય સરળ બને છે. બનતી જાય છે
ને નાના-નાના સંઘ કે સંસ્થાને બળ ..ળે છે. પરંતુ આને બદલે
મેટા-સ્થાનના સંઘો-સંથારા-દ્રસ્ટો પિતાની સહાય જરૂરીએક વ્યકિના જીવનવિકાસ માટે સહકારની જેટલી જરૂર | યાતવાળા સ્થાને કાયમ માટે પગભર કરવાની છે જેના રહે છે, એટલી જ સહકારની જરૂર સમાજના કે સંસ્થાના વિકાસ | વિચારે કે દતક લઈ તે તે સંસ્થાને તેની ચિન્તામાંથી મુકત કરે. અને કલ્યાણ માટે રહે છે, કદાચ એમ જ કહેવું વધારે સાચું |
* જેમ કે કોઈ પ્રાચીન–દેરાસરના જીર્ણોદ્ધારની જરૂર હોય કે હશે કે સમજ કે સરથા એ સહકારની ભાવનાની જ નીપજ છે.
નવા સ્થાનમાં જિન મંદિરની જરૂરીયાત હોય તેને મટ દ્રસ્ટો આપણું પર્વાધિરાજ પર્યુષણ પર્વની તપ-ત્યાગની અપુર્વ આરા
દત્તક લઈ તેના પુર ખર્ચની કે પુરૂ કામ કરાવી આપવાની ધના દરમ્યાન સોએ સૈની શકિત મુજબ ભકિતભાવપુર્વક દેવદ્રવ્ય, |
જવાબદારી છે, જેનાથી નાના સ્થાનોને જુદી જુદી જwાએ ટીપ જ્ઞાનદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણ ખાતે ને જીવદયામાં લાભ લીધેલ
ટપરાની માંગણી કરવા જવાની જરૂરત જ નહી રહે. આમ જ હોય તેને આપણે સૌ આવકાર અને અનુમોદીએ,
જીવદયાના કાર્ય માટે પણ કઈ પાંજરાપોળ દત્તક લઈને તેના આ સમાજના ધર્મ ભાવનાશીલ શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીસંધ | વિકાસમાં ઉપયોગી થવાની જરૂર છે, માત્ર ૫-૧૦ હજાર મેક. સંસ્થાને જે વિશેષ સહકાર-સહાય મળેલ હોય તેમણે તેમની | લવાને બદલે તેને વાર્ષિક ખર્ચ” જ મોટા ટ્રસ્ટો ઉપાડી લે તે જરૂરીઆત ફેર વધારાની આવક બીજી સંસ્થાઓને કે તે માટે | પાંજરા પોળનું કાયાપલટ નીશ્ચીત બનશે.