________________
tu, ૧૫-૯-૧૯૮૯ મુંબ-પ્રાર્થના સમાજમાં ૬૮ ઉપવાસની આરાધના દેસૂરી (રાજ) વર્ધમાન તપના પારણા અત્રે શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન
પૂઆચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યસુશીલસૂરીશ્વરજી મ.સા. દેરાસરમાં ચાતુર્માસ બિરાજમાન | આદિ વિશાળ સાધુ-સાધ્વીછંદ અત્રે ચાતુમ સ બિરાજમાન છે. પૂ૦ આચાર્યશ્રી ભુવનરત્નસૂરી- ચાતુર્માસ દરમ્યાન નવકાર મંત્રના નવ એકાસણા, દીપકત૫, શ્વરજી મ.સાવના પરમ વિનયી, 1 પંચરંગી-૫, બીરના એકાસણું, સામુદાયિક બાયંબિલ, અઠ્ઠમતપ, મધુરભાષી ૫૦ પંન્યાસશ્રી યશે- ' આદિ વિવિધ તપસ્યાઓ સમ્પન્ન થઈ છે. ચાતુર્માસ દરમ્યાન વિજયજી મ.સા. આદિ સાધુ- | સળંગ અઠમ તેમ જ વ્યાખ્યાનમાં પ્રતિદિન પ્રભાવનાઓ ચાલું સાધ્વીજી મ.ની શુભ નિશ્રામાં શું છે. શ્રી ભગવતી સૂત્ર તેમ જ વિકમ ચરિત્રના પ્રવચને પણ તેમના જ સમુદાયના ઉગ્ર તપસ્વી ! થઈ રહ્યા છે, સાવીશ્રી વીરસેનાશ્રીજી મએ ! પૂ૦ આચાર્યશ્રીને ૫૯ મી એળીની પૂર્ણાહુતિ નિમિત્તે નવકાર મંત્રના ૬૮ ઉપવાસની પગલા કરાવવાનો લાભ મેતીલાલજી કુંદનમતાજી અંબાવત પરિઆરાધના કરી છે. .
વારે લીધે હતો. પ૦ સામવીશ્રી વીરસેનાશ્રીજી | શ્રી પરવાલ જૈને સંપ દ્વારા શ્રા. સં. ૧૫ થી ભા. વદ ૯
સૌરાષ્ટ્રના જામકંડોરણું ગામના | સુધી પ્રતિદિન પૂજા, પ્રભાવના, આંગી, રોશની, ભાવનાદિ વિવિધ વતની છે. તેમનું પારણું તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ થયેલ છે. 15
દ | કાર્યક્રમ શ્રી ભક્તામર પૂજનયુકત નવનિકા મહોત્સવપૂર્વક
ઉજવાયેલ. રક્ષામ-નમસ્કાર મહામંત્રની ભવ્ય આરાધના ! . પર્યુષણ મહાપર્વ નિમિત્તે શ્રીસંઘમાં માસક્ષમણુ, અઠ્ઠાઈ
- આચાર્યશ્રી વિજયૂહીં કારસૂરીશ્વરજી મ. સારુ, પં. શ્રી આદિ વિવિધ તપસ્યાઓની ઉજવણી થઈ છે, જે પુરંદવિજયજી મસા, તપસ્વી મુનિશ્રી કંચનવિજયજી મ. અત્રે શ્રી શાંતિસ્નાત્ર પૂજા, પદ્માવતી " જન, શ્રી છપન સામાદિ દાણાની શભ નિશ્રામાં અત્રે ગુજરાતી ઉપાશ્રય મહાદિકકુમારિકા મહોત્સવ, શ્રી વામાં માતાજીને થાળયુક્ત વિવિધ મંગલકારી શ્રી નમસ્કાર મહામંત્રની ભવ્ય આરાધનાનું આયોજન | મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કરવામાં આવેલ
શાહ પન્નાલાલજી પૂનમચંદજી એ બાવન પરિવાર દ્વારા આસો મા નિમિત્તે વિવિધ આરાધનાઓની આરાધના, પૂજા, આંગી, | સુદ ૧૦ મંગળવાર તા. ૧૦-૧૦-૮થી ઉધાન તપની આરાતેમજ શ્રા. સુ. ૮ ના શ્રી •ાગેશ્વર પાર્શ્વનાથ ભ૦ના અઠ્ઠમ ! ધનાનો પ્રારંભ થનાર છે. આ ઉપધાન તપમાં વિશાળ સંખ્યામાં તપની આરાધના કરાવવામાં આવેલ.
ભાવિકોને પ્રવેશ આપવામાં આવનાર છે. આ આરાધનામાં કેનેડાવા અષણ પર્વ દરમ્યાન પણ વિવિધ આરાધનાએની ઉજવણી | ઇચ્છુક બહારગામથી આવનાર ભાવિકને આવવા-જવાનું ભાડું કરવા આવેલ.
પણ આપવામાં આવનાર છે. ઉદયપુર ડો. લક્ષ્મીલાલજી ઔડનું દુ:ખદ અવસાન | ઇછુક ભાવિકે શ્રી પિરવાલભવન જૈન ઉપાશ્રય, સુ. દેસુરી,
પ્રખ્યાત જૈન શિક્ષાવિદ્ધ તેમજ જૈન શિક્ષા આગના કર્ણ. રિટે. ફાલના, જિ. પાલી, રાજસ્થાનના સરનામે પત્ર વ્યવહાર કરે. ધાર કે. લકુમલાલજી ઔડનું ગત તા. ૦૮૮ન્ના પિતાના
“પાલીતાણામાં ધર્મશાળા, દેરાસર, ઉપાશ્રય બાંધવા જમીન નિવાર સ્થળ ઉદયપુર મુકામે અચાનક અવસાન થયું છે. લંડન
ખુલા પલેટ, બંગલા, ફલેટ, ટેનામેન્ટ, દુકાન, ઓફીસ વગેરે વિશ્વ વિદ્યાલયમાં M.E.D. HD શિક્ષામાં વનસ્થલી વિશ્વ
ખરીદવા તથા વેચવા માટે !” વિદ્યાલયના પ્રિન્સીપલ પદની એવાથી નિવૃત્ત થઈ પિતાનું શેષ જીવન આ આગના પ્રારંભિક પ્રતિવેદન “ તૈયાર કરવામાં 9 બ્રહ્મભટ્ટ એસ્ટેટ એજન્ટ A . વિતાવ્યું હતું.
હસમુખભાઈ એમ. બ્રહ્મભટ્ટ જેમ ધમ પ્રતિ રગાઢ શ્રદ્ધાવાન અને નિસ્પૃહભાવથી સમાજની
(સદસ્ય : નગરપાલીકા-પાલીતાણા) સેવા કરનાર ડો. લફમીલાલજી ઔડના અવસાનથી જૈન સમાજને શંત્રુજ્ય પાક, તલાટી રોડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦ સારી ખોટ પડી છે.
સમય : સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૬ ફેન : ૪ ૪
||
આ દુનિયામાં એક જ વાર પસાર થવાનું છે, કેવી રીતે પસાર થવું એને આધાર આપણી ઉપર છે.