________________
તા. ૧૫-૯-૧૯૮૯ થી મુક્તિ કમલ–કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુક્તિધામ
ગાંધીનગર, હાઈવે રોડ, મુ. થલતેજ, પ. અમદાવાદ-૩૮૦૦૫૪ ફ્રેન નં. ૪૯૧૯૮૩ મહાન પુણ્યના ઉદયે મળેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરવાને અમૂલ્ય અવસર
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે મુક્તિધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને શુભાશિષથી અમદાવાદ શહેરથી ૬ કિ મી. સરખેજ ગાંધીન ર હાઈવે રોડ પર થલતેજ ચાર રસ્તા પાસે “મુક્તિધામ” સંસ્થા સાકાર પામેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સરળ ભાવી મધુરવક્તા ૫. પૂ. પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મસાની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી ર છે છે.
Iyજ્યપાદ આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના શુભ દિને પ્રથમ પતિ દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુ એવં પ્રગટપ્રભાવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા જિનશાસન રક્ષક શ્રી ચકકેશ્વરી માતા૨વં ભગવતી શ્રી પદ્માવતી માતા આદિની અંજનશલાકા પ્રતિષ્ઠાદિ પ્રસંગો અપૂર્વ શાસન પ્રભાવના સહ વિર્ષોલ્લાસથી ઉજવાયેલ.
પૂજ્યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સભ્ય જ્ઞાનનું સિંચન પણ થી જોઇએ. “સંસ્કાર વિનાનું જીવન તે પાયા વગરનું મકાન” આજને વૈજ્ઞાનિક, વિલાસી, વર્તમાન યુગ માં બાળકનું ભૌતિક સુખ દિનપ્રતિદિન વધતું જાય છે. પરંતુ સાચુ તથા આધ્યાત્મિક સુખ હણાતું જાય છે. બાળકોમાં કાર્ય સંસ્કૃતિનું વસજા થતું જાય છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થતું જાય છે. તેથી બાળકને ધાર્મિક સંસ્કાર સાથે નૈતિક જીવન જીવવાની તાલીમ મળી રહે તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુક્તિધામ સંસ્થામાં ભવ્ય જિન મંદિર, ગુરૂ મંદિર ધર્મશાળા, ભેજનળા, ઉપાશ્રય, આદિ સ્થાને નિર્માણ થયા છે. તદ્દઉપરાંત પૂજ્યશ્રીની ભાવના મુજબ જૈન વિદ્યાપીઠ પર નિર્માણ થઈ રહી છેસં. ૨૦૪૩ના ચૈત્ર સુદ ૧૪ના દિવસે પૂજ્યશ્રીને દેહ વિલય પામતાં આ સંસ્થા સ્થાપનાનું કાર્ય તેમના શિષ્યરત્ન પ પૂ.પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા૦ની નિશ્રામાં ટ્રસ્ટીગણ સંભાળી રહ્યા છે.
Iવિદ્યાપીઠના મુખ્ય ધ્યેય-મધ્યમ વર્ગના જૈન બાળકનું ભાવિ મજબૂત બને તે માટે વિદ્યાપીઠમાં બા કોને (Frce of clarge) વિના મૂલ્ય ભણાવવાને ઉદેશ છે. તેથી આ કાર્ય માટે એક ટીકીટ ડ્રો યોજના રાખેલ છે. તેની વિગતો મુજબ છે. તો આ ડ્રો યેજનામાં આપશ્રી યથાશક્તિ લાભ લઈ વિદ્યાપીઠના કાર્યમાં સહભાગી બનશે.
જીવવા તાકીદ આદિ સ્થાને દિવસે પૂજ્યશ્રી
છગનું સંભાળી રહ્યા છે માટે વિદ્યાપીઠમાં
Tદ ) વિના ઇનામાં આપશ્રી યથા
યોજના
55555
ક પહલે લકી નંબર આવે તેનું નામ “વિઘાથી ગૃહના મકાન ઉપર લખાશે.” ; બ લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હોલ ઉપર લખાશે.” ક અને લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હોલની અંદર લખાશે.”
એ ટીકીટ ખરીદનારનું નામ “આરસની તકતીમાં લખાશે.” ઇ લો. ડ્રો માં જે ભાગ્યશાળીને નંબર લાગશે તેમને પત્રથી જાણ કરવામાં આવશે. ક નું આયોજન પ. પૂ. પં. શ્રી યશોવિજયજી મસાની પાવન નિશ્રામાં કરવામાં આવશે.
પ્ર. પુરુ પં. પ્ર. શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં પચાસ વર્ષ પ્રાચીન રાયણવૃક્ષ નીચે પ્રથમ તીર્થપતિ રાધિ આદેશ્વર દાદાના ૪૧ ઇંચના પગલા તથા પૂજ્યશ્રીના દાદાગુરૂ ૫, પૂ. આચાર્ય દેવશ્રી વિજયચંદ્રસૂરીજી મસા તથા પJ૫ . ગુરુદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મસાને પગલા જેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. કમલ મંદિર ભવ્યાતિભવ્ય અની જ છે. આ ઉત્તમ તથા મંગલ કાર્યોના આદેશ આપવાના બાકી છે માટે જે ભાગ્યશાળીઓને આદેશ લેવાની ભાવના હોય તેમ એ પ. પૂ. પં. પ્ર. શ્રી યશોવિજયજી મ. સા૦ને મળવા વિનંતી છે.
લી. મુક્તિ-કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ, ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જિનેન્દ્ર 5યતીલાલ એમ. બગડીયા ૨. નવીનચંદ્ર બી, દીરા ૩, ટોકરશી દામજી શાહ ગવતી ટેક્ષટાઈલ, પાંચ કુવા, ૭, રાજેન્દ્ર વિલાસ, દોલતનગર, રેડ નં.૭ ૩, દલાલ કોટેજ બી ડીંગ, સેવારામ અમદાવાદ-૩૮૦૦૦૧
બેરીવલી (પૂર્વ), મુંબઈ-૬૬. લાલાવાની રેડ, મુલુન્ડ (પશ્ચિમ) મુંબઈ-૮૦ . ઘર : ૪૪૮૨૦૬
૮, ઘર : ૬૦૫૯૩૨૫ દુકાન-૩૪૬૦૯૩ ટે. ઘર : ૫૬૧૭૮૮૮ | "જ્ય પંન્યાસશ્રી યશોવિજયજી મસાનું ચાતુર્માસ પ્રાર્થનાસમાજ શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન દેરાસર- મુંબઈમાં છે.