________________
જૈન
તા. ૮ ૯ ૧૯૯
૨૧૭
૧૭૨ ભાગ્યશાળીઓએ કરેલ છે. જેમાં એક આવના
છે.
કલકત્તા-કેનીંગસ્ટ્રીટમાં રાતુર્માસ આરાધનાની ભવ્ય ઉજવણી છે, તેમાં પણા ભાગથાળી માંથી, કાયયામાં આવેલ છે.
'
ના
પૂજ્યપાદ શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મ સા સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિશ્વનવપ્રબસુરીશ્વરજી મળ્યા આદિ ઠાણા તથ સાધ્વીશ્રી કાંતગુણાશ્રીજી મ॰ આદિ ઠાણા ૭ શ્રી ગુજરાતી જૈન શ્વે. મૂ॰ પૂર્વ તપગચ્છ સ૫, ૬, કેનીંગ
નમક ડારણા નિવાસી સુશ્રાવિકા . સા. વિમળાબેન શ્રી. લાલ દેસાઈના માસક્ષમણુના પારણા શ્રાવણ શુદ ૧૧ દિવાર તા. ૧૩-૮-૮૯નાં નિષિએ પુત્ર ધના તેના પરિવાર તકથી તે જ દિવસે સ્વામીવાત્સય રાખવામાં આવેલ હતુ. તેઓએ
સ્ટ્રીટ, શકત્તા-૧ ની ખામહભરી વિનંતીને માન આપી ચતુથબંધ શ્રીસ'ઘના પગલા તેના નિયાસ સ્થાને કરાવે હતા.
બગસરા નિવાસી સુશ્રાવિકા આ, સા. મજુલાબેન ગઢરાય દેોથીનુ માસક્ષમણનુ' પારણું શ્રાવણ વદ ૨ શનીવાર તારીખ ૧૯–૮–૮૯ના રાજ થયેલ. તા. ૧૫-૮-૮૯ ના રાજ તેઓના પરિવાર તરફથી રથયાત્રાનેા વરઘોડા કાઢવામાં આવેલ હતા;
શ્રાવણ શુદ્દે ૧૩ મંગળવાર તા. ૧૫-૮-૮ના રાજ વૃત્તિ સપના એકારાણા તથા માર્બાદ ૧૦૮ પાર્શ્વનાથ ભાષાનના અનિષેક કરાવવામાં આવેલ છે.
ૉસાથે પધારેલ છે.
જેઠ વદ ૨ બુધવાર તા. ૨૧-૬-૮૯ના શુભ મુહુતૅ ચાતુમાં પ્રવેશ, માં લીક પ્રવચન, સદ્મપૂજન, લાડુની ભાવના, સારા પ્રમાણમાં મૃત્યુ બાયબલ તપ કરવામાં આવેલ.
જેઠ વદ ૩ ગુરૂવાર તા. ૨૨-૬-૮ના પૂજ્ય સાધ્વીજીશ્રી અમૃતયશાશ્રીજી ૨૦ સા ની પુરૂષના વ્યાખ્યાન ઢાલમાં વડી દીક્ષા તેમજ સઘન કરવામાં આવેલ.
|
જેઠ વદ ૭ ૨.વેવાર તા. ૨૫-૬-૮૯ થી બાલમુનિશ્રી જય પ્રસબિંયનું મહ સો૦ દર રિવવારના બધામના જુદા જુદા વિષયે ઉપર જાહેર વ્યાખ્યાન આપે છે જેમાં સારી સંખ્યામાં ભાવિકા હાજર રહે છે.
એક વદ ૮ રામવાર તા. ૨૬-૬-૮૯થી બાલમુનિશ્રી તથા બે સાધ્વીજી માના ઉત્તરાયન સુત્રના જોગ ચાલુ થયેલ,
અષાઢ શુદ ૨ બુધવાર તા. ૫-૭ ટક્ષી રાજ નીશિત સમયે પ પૂ બાચા ભગવત તેમજ ૫૦ પૂર્વ પન્યાસજી મ સાથે શ્રી ઉત્તરાયન સુત્ર તથા શાંતિનાથ ચરિત્રનુ વાંચન શરૂ કરેલ છે. તેમજ દરાજ ખુદા જુદા ભાવિકા તરફથી વ્યા
મ્યાન દરમ્યાન સપૂજન કરવામાં આવે છે.
આ ઉપરાંત અનેકાવિંધનાના પ્રકારની તપશ્ચર્યાં ચાલી હલ છે. સુરત : શ્રેણીતપ આરાધનાની ઉજવણ
વંત માન મુનિંગાનાયક પૂ॰ ાચાય શ્રી ચિદાનન્દસૃષ્ટિ મ સ૦, ગણિય શ્રી સુયશમુનિજી મસા॰ આદિ વિશાળ મુનિમઠળની પાવન નિશ્રામાં તેમજ તેમના જ સમુદાયવર્તી સાધ્વીશ્રી વિનયશ્રીજીના શિધ્ધા સાશ્રી,સ્ય પ્રશાશ્રીજી મન મિથ્યા વિદુષી સાશ્રી પુલતાશ્રીજીના શિષ્યા તપરથી સાશ્રી ફિલનાશ્રીજીના શ્રેણીતપની આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫ આગમ મહાપૂજન તેમજ ૪૫-૪૫ અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, પાંખેલ, એકાસણા, ખાવાની સુદર આરાધના સામુદાયિક રીતે ઉપાઇ,
પૂર્વ સાધ્વીજી મસા૰એ દીક્ષા ગ્રહણ કર્યા બાદ અભ્યાસ, આરાધના, ગુરુભક્તિ વગેરે કરી સયમ જીવનને ઉજ્જવળ કરવા કિ આ વર્ષે શ્રેણીતપની મહાન આરાધના કરી છે.
આ
સુરતના વૃદ્ધનો દ્વારા જાણુવા મળેલ કે સુરાના દિવાસમાં મહાપૂજન પ્રથમવાર જ આ રીતે ભણાવવામાં આવ્યું છે, આ ઉત્સવમાં અત્રેના કાર્યકર ભાઈઓએ ઘણી હંમત ઉડાવી હતી. ત્રય દિવસ ભૂખ જાપ તેમ જ પ્રચનકાર ચ'દ્રોખર મુનિએ વિશિષ્ટ પ્રવચન આપ્યુ હતુ. પૃ ાચાર્યશ્રી તૃતીય પ્રસ્થાનની આરાધનાપૂર્વક અન્ય મુનિરાજેને યાદ્દહનની ક્રિયા કરાવી રહ્યા છે.
શ્રી
અષાડ શુદ ૧૧ થી ૧૪ જ્ઞાન-દન-ચારિત્ર અને તપના ચાર દિવસના તપ કરવામાં આવેલ. ભાગ્યશાળી તરફથી તપરથી ગાને પારણા કરાવામાં આવેલ.
અષાડ શુદ ૧ સેામવાર તા. ૧૭–૭–૮૯ થી સળંગ સાંકળી અઠ્ઠમ તપ શરૂ કર વવામાં આવેલ છે. સારી પ્રભાવના અપાય છે, અષાઠ બહુ પ રવિવાર તા. ૨૩-૭-૦૮ના રોજ કા એક ભાગ્યશાળી તરફથી ખીરના એકાસણા કરાવવામાં આવેલ જેમાં
|
સારી સંખ્યા થઇ હતી.
અષાડ વદ ૧૩ રવિવાર તા. ૩૦-૭-૮ના રોજ કોઈ એક ભાગ્યશાળી તરફથી દિપક એકાસણા કરાવવામાં આવેલ જેમાં પશુ સારી સખ્યા થઇ હતી.
શ્રાવણ શુક્ર ૩-૪-૫ ત્રણ દિવસના ઉપવાસ (અઠ્ઠમ તપ)
પહેલા માણુસ કુટેવ પાડે છે ને
જૈન પત્રના ગ્રાહકોને નમ્ર વિનતી જે ગ્રાહક બધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન મેાકલ્યુ હોય તેમણે રૂા. ૫૦/- M, O. મેાકલાવવા વિનતી
પછી કુટેવ માત્રુને પાડે છે,