________________
જૈન]
લખે છે કે તું છાતી થાકીને જોરદાર રીતે કહી શકુ છુ કે એક હાર એક ટકા મારી વાત નિર્વિવાદ છે તે માત્ર પેાતાના અહુને બતાવનાર છે અ. સાથે રાણકપુરજી તીમાં બીરાજમાન સંપ્રતી રાજાના પ્રભુજીના ફોટામાં સ્પષ્ટતા હેઈ શકાય છે કે ચારે પ્રભુજી ઉપર છત્રમાં નીચે નાનુ` છત્ર છે.
ઉગ્ન વિહાર, અપસમય તથા ખેજની સાગશ્રીનાં ઋતાવે વિશેષ શોધ થા. શકી નથી. જો શાપ કરવામાં આવે તે હછ કેટલાય આવા રિકા જે છત્રાતિંઋત્ર શબ્દને સફળ કરે તેવા મળી રાઢે તેમ છે.
તા. પુ-૫-૧૯૮૯
* રાકપુર તીર્થના મૂળનાયક પરમાત્માનાં પ્રાચીન કિરમાં વળા જ છત્રો હતા જે મારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ ચામાસા માટે તી વખતે મને ખાસ બનાવે.
જોધપુર
આ પના મ્યુઝીયમમાં વીઝા પાષાણના પ્રતીમાજી છે. તેમાં રાધા લખનૌ મ્યુઝીયમમાં પણ બાવા સવળા છત્રા છે તેવા સમા
ચાર મળ્યા છે.
આ નવાબે ગાકોલ વૈષ્ણવોનાં છત્રામાં ત્રણ અા સળા જે
પણ આપણે તેના બડી સબંધ નથી. ન
ઉપસ’હારમાં જણાવવાનુ કે બંને પરપરા જૈનશાસનમાં છે સિદસ્ય ગતિ ઇન્તનીયા તથા સમાચારી અને જીતકલ્પની નને લક્ષ્યમ લેવાય તે પૂજ્યપાદ આગમેદ્ધારકશ્રી તથ મારાારક પૂ॰ પાદ ગુરૂદેવશ્રીએ જે આગમાર તથા જગૃપ મંદિરમાં નીચે નાનુ ને ઉપર મેણુ મને તેનાં ઉપર સૌથી ગાઢુ
*#
છત્ર બનાવડાવ્યુ છે તે યાગ્ય છે.
આ વાતવિાદ કર્યા વગર સમન્વયષ્ટિથી વિચારાય તે સહજ ભાવે સમજી શકાય તેમ છે કે બંને પરપરા પોતપોતાના સ્થાને શાસ્ત્રવિહિત છે.
લેઃ પન્યાસથી અભયસાગરજી મ, શીશુ . અશોકસાગરજી
(૧૭૧
કર્લાબ્રીજમાં ૨૧ દિવસની આરાધના ઈલોબ્રીજ-શ્રી કરમચંદ જૈન પાષધશાળામાં અરી ગુજરાતી જૈન સંઘના ઉપક્રમે પૂ॰ સૌમ્યમૂર્તિ આ મ થા વિજયદેવસૂરીશ્વરજી મ શ્રીની નિશ્રામાં વિપ્રવર પ ાચાય વિયર્ડમેન્દ્રસૂરીજી મહારાજે ફાગણ સુદ-૧૧ મી .કા. વ. }} સુધી શ્રી ગૌતમ સ્વામી ભગવાનના જ્ઞાનપક ૨૧ દિવસ ખીરના એકાસણાની ઉલ્લાસપૂર્વક ભારાપના શ્રી.
શ્રીસંઘમાં પણ સામુદાયિક જાપ તથા પુષ્પષ્ટ્ર્ધ્વજા ઉત્સાહથી થયેલ, અખાસના દિવસે ગૌતમ સ્વામી ભની વિશિષ્ઠ પુષ્પ દ્વેષ વન તથા સ્વામી વાત્સલ્ય થયેલ. આ સકાર્યમાં છે. જીતુભાઇ સપીએ ખૂબ જ તક લાભ લીધેલ,
રાણકપુરજી તીર્ચમાં જન્મ કલ્યાણક: ગ્રીષ્મકાલીન શૈખીરના નીય વિશ્વ વિખ્યાત રાણકપુરછ તીર્થમા યુવાચાર્ય શ્રી ગુણરત્ન સુરીશ્વરજી મ. ાતિની શુભ નિશ્રામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાંથી બારના આરાધકો નવપદ આળીની આરધના કરવા પધારેલા વિશ્વશાંતિ, રાષ્ટ્રશાંતિ અને આત્મશાંતિ માટે બે કરોડના મંત્ર જાપ કરાયેલ જે અત્રેના નિકાસમાં પ્રથમ જાની હેલ
સામુહિક ભક્તામર સ્તોત્ર પાઠ સાથે પ્રારંભ થયેલા ૯ કલ્યા ભ મહાવીર જન્મ કલ્યાણક દીન તા. ૧૯-૪-૮ ના સવારે લુકના ભવ્ય વરવેટા નીકળેલ ખાદ આચાર્યશ્રીએ પ્રવચનમાં જણાવેલ કે ભ॰ મહાદ્વીર સ્વામીએ જગતને અનેયાન્ત અને અહિંસા ધર્મ પ્રરૂપી વિશ્વના પ્રાણી માત્ર ઉપર પરમ ઉપકાર કરેલ છે. આથી વિશ્વએ આ જન્મ કલ્યાણકની ઉજવણી કરવી જોક એ.
નોંઘ : રાણકપુરજીમાં પ્રાચીન પ્રતીમાજી ઉપરનાં છત્રાના આ ચાર ફાટા છે જે મ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે કે નીચે નાનું છત્ર છે. તેના મે જશ્રીએ ફોટા લેતી વખતે કપડું ઢાંક્યુ અને કહ્યું કે ભગવાનના ફાક લેવાની મનાઇ છે, જો કે આ જ વખતે વિદેશી પ્રભુજીના ફુટા ફ્રાય લેતા જ હતાં,
પૂજ્ય આચાર્ય દેવશ્રીની નિશ્રામાં યુવાનેા માટે ગ્રીષ્મકાલીન શીબીરનું આયેાજન અત્રે રાણકપુરમાં તા. ૩૧-૫-૮ થી તા. ૧૦-૬-૮ સુધીનું ગોઠવાયેલ છે.
હસ્તિનાપુર વીર્યમાં દીક્ષા મહાત્મય !
આ લેખની ઝેરોક્ષ બરાબર ન હાઈ ક્ષતિ, સુધારવી, કારીયા (કચ્છ-વાગડ) તીર્થં
પૂર્વ આચાર્ય શ્રીમદ્ વિજ્યઇન્દ્રસૂરીપરજી મ સા જાહિં વિશાળ સાધુ-સાધ્વી સમુદાયની શુભ નિશ્રામાં તા. ૮૫-૯૯ના રાજ બીકાનેર નિવાસી રોકી માનલાલ પુગલીયા
અગીકાર કરનાર છે.
પૂપપાદ આ શ્રી વિજયકલા સૂરીશ્વરજી મળી શુભના સુપુત્ર મુમુક્ષુ શ્રી મહેશકુમારજી પગલીયા ભાગવતી દીક્ષા નિશ્રામાં સામુદાયિક ચૈત્રી નવપદજીની ઓળીની ભવ્ય આરાધના માતુશ્રી વજીબેન વખતચંદ પરીવાર તરફથી થયેલ. ચૈત્ર સુદ ૧૬, બુધવારના ભગવાન મહાવીરદેવની જન્મકલ્પાબુકની ઉજવણી વિવિધ કાર્ય ક્રમે સહુ પ્રભુક્તિ સભર થયેલ.
આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનુ આયાન કરવામાં આછ્યુ છે. આ સમારોહ પ્રસંગે દાનવીર સુશ્રાવક શેઠશ્રી અકુમારજી એસવાલ પણ પધારનાર છે.
•** + € + ++++++
પારકા માટે પગથીયું ન બની શકો તો કઈ નહિ પરંતુ ખાટા તે ન જ બની. તે જ સાચો માસ.
+++ C
++++
+0+0+0+0+0+0