________________
R. 25869 Regd. No.BV. G. 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat)
C/o. 20919 Tele, 0.
IN HINDIAN
સમાચાર પેજન : રૂ. ૫૦૦/જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/* વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આછવૃન સભ્ય ફી : રૂ. ૫૦૧/
S
imilfs
સ્વ. તંત્ર : ગુલાબચંદ દેવચંદ શેઠ
ત ત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક :
વીર સં. ૨૫૧૫ : વિ.સં. ૨૦૪૫ જેઠ સુદ ૧૨
તા. ૧૬ જુન ૧૯૮૯ શુકવાર
મુદ્રણ સ્થાન શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર - ૬૪ ૦૦૧
જૈન ઓફીસ, યે બે. નં. ૧૫, દાણાપીઠ, ભાવનગર
? “જૈન” વર્ષ ૮૬ મજ ગુલાબચંદ શેઠ ( અંક: રર . સમાન
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો હિરક મહોત્સબ! ઉદેશ નિયમો, ધાર્મિઅભ્યાસ, વહિવટ-વ્યવસ્થા અંગે તપાસ પંચ નિમવાની જરૂર! કાર્યવાહક દ્વારા લાખના ફંડને કે વહિવટી આક્ષેપ અંગે સ્પષ્ટીકરણની જરૂર!
- શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ એના જૈન સંઘ માટેના | આવા ઉચ્ચ આદર્શ માટે જે ગુરૂદેવ આચાર્ય પ્રવરે આ અનેકાનેક કામને લીધે દેશભરના જૈન સમાજમાં જાણીતું છે. ' સંસ્થાનું સર્જન કરેલ તેને ભૂતકાળ ઘણે જાશાસ્પદ અને ધર્મ–સંરકારના સિંચન સાથે સમાજની યુવાન પેઢીને ઉચ્ચ | નિ:સ્વાર્થ વૃત્તિથી ભરેલ છે. એ માટે સેવાકર્તા સવને અમારા શિક્ષણમાં સહાયભૂત થવું એ સંસ્થાનું જીવનવ્રત છે.
અંતરના અભિનંદન. સ્વગ થ આચાર્યપ્રવર શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે
આ સંસ્થાને ૭૫-૭૫ વર્ષના વાણા વાઈ ગયા છે. અને તે
હવે હિરક મહોત્સવ ઉજવવાની તૈયારી સાથે બાર આવી રહેલ સમયના દૂ ધાણ પારખીને સને ૧૯૧૫માં આ સંસ્થાની સ્થાપના
છે. ત્યારે થોડા પ્રશ્નો ઉભા થાય છે તે માટે વિધાલયના ભૂતપૂર્વ ની પ્રેરણા આપી હતી. જેન સંઘનું ને જૈનોનું ઐહિક અને
વિદ્યાર્થીઓ, તથા જૈન સંઘના કેળવણીપ્રેમી ભાઈએ જરૂર પારલૌકિક બન્ને પ્રકારનું શ્રેય એમના હૈયે વસેલું હતું, અને !
વિચારશે. એ માટે તેઓ સતત પ્રેરણા આપતા રહેતા. સને ૧૯૫૨માં !
' (૧) વિદ્યાલયની કાર્યપદ્ધતી, તેમાં દાખલ થવાની કાર્યવાહી પણ આરાય દેવશ્રીએ ધાર્મિક કેળવણી અને સંરક્ષર માટે તેની યોગ્ય તપાસ જરૂરી છે. પદ્ધતિની ખામીન હિસાબે અયોગ્ય જણાવેલ કે
વિધાર્થીઓને પ્રવેશ અપાય છે! તેમાં લાગવગા ડી અને ભલામણ આ જની કેળવણી માણસના દિલને બગાડે છે. જેને દૂર ! પણ કામ કરતી થયેલ છે. આથી વિદ્યાલયનું ણવત્તાનું ધોરણ કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે. અને તે માટે આવા વિદ્યા- | ઉતરી રહેલ છે. અને જૈનેતરો પણ પ્રવેશ મેળવી છે! લયો અને પાઠશાળા બનાવવામાં આવે છે.”
(૨) વિદ્યાલયમાં ધામક અભ્યાસ માટેનો આગ્રહ નહિવત “જે પુત્ર (વિધાથી) માતા-પિતાની હાંસી કરે છે. માતા- | બનતું જાય છે. ધામીક શિક્ષક વગર ટમ પસાર થાય છે. કલાસ પિતાના કાર્યોને ધતીંગ માનનારે પિતે જ ઢોંગી છે. આજ
લેવાતા નથી ને પરીક્ષા થાય છે તેમાં કેપ (ધાર્મિક પરીક્ષા કાલના બા વિચારોમાં સુધારો નહિ આવે (લાવીયે) તે શ | હોય અમે ચારી લખતા નથી) બેસુમાર થતી હોય છે ત્યારે દુઃખે આવશે એ ખબર નથી.”
(અનુસંધાન પાના નં ૨૧૬ પર)
આગ્રહ નહિ,
સીનન પતે જ ઢોંગી છે. એક વાત જાય છે. ધાર્મિક શિક્ષણ માટે